Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
“ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

રામાયણ
મહાભારત
ભગવત્‌ ગીતા
કથોપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર ફિલ્મના વ્યવસાયમાં આવતા પહેલા શું કામ કરતા હતા ?

કલકત્તામાં મેટ્રો કંડક્ટર
થાઈલેન્ડમાં હોટેલ વેઈટર
મુંબઈમાં બસ ડ્રાઈવર
દિલ્હીમાં ફીઝીકલ ટ્રેનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP