Talati Practice MCQ Part - 2
સામાન્ય ચૂંટણી ઉદ્દેશ્ય માટે લોકસભા નિર્વાચન ક્ષેત્ર કોના દ્વારા નક્કી થાય છે ?

રાષ્ટ્રપતિ
પરિસીમન આયોગ
વસ્તી ગણતરી કમિશન
ચૂંટણીપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતમાં ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ તરીકે કયા દિવસની ઉજવણી થાય છે ?

14 એપ્રિલ
15 એપ્રિલ
13 એપ્રિલ
12 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભવાઈનો કયો વેશ સૌથી જૂનામાં જૂનો મનાય છે ?

રામદેવનો વંશ
જશમા ઓડણનો વેશ
રંગલા રંગલીનો વેશ
ઝુડા ઝૂલણીનો વેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
20 લીટર મિશ્રણમાં દૂધ અને પાણી 3 : 1ના ગુણોત્તરમાં છે. આ મિશ્રણમાં દૂધનુ કેટલું પ્રમાણ ઉમેરવામાં આવે જેથી દૂધ અને પાણીનો ગુણોત્તર 4 : 1 થઈ જાય.

7 લીટર
4 લીટર
5 લીટર
6 લીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP