GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘અડધી સદીની વાચન યાત્રા' ના સંપાદક કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
મહેન્દ્ર મેઘાણી
કિશોરલાલ મશરૂવાળા
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

જયંત પાઠક
નરસિંહરાવ દિવેટીયા
ચંદ્રવદન ચી. મહેતા
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP