GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
લોકોને લોકશાહી પદ્ધતિની તાલીમ ત્રણેય સ્તરતી પંચાયતોની નીચે જણાવેલ કઈ બાબતોથી મળે છે ?

આપેલ તમામ
પંચાયતોની બેઠકો
પંચાયતની સમિતિની બેઠકો
ગ્રામ સભાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘કરણઘેલો' ના રચયિતા ___ છે ?

વિનોદ ભટ્ટ
નંદશંકર મહેતા
ગોવર્ધનરામ ત્રિપાઠી
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP