GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
બાળકને ઝાડા (Diarrhoea) થાય ત્યારે ઝીંક (Zinc)ની ગોળી દરરોજ કેટલા દિવસ સુધી આપવાની ભલામણ કરવામાં આવી છે ?

16 થી 18 દિવસ
10 થી 14 દિવસ
20 થી 22 દિવસ
5 થી 7 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
સામાન્ય ઉષ્ણતામાને હવામાં કયા વિટામિનનું ઓક્સિડેશન બહુ જલ્દીથી થાય છે ?

વિટામિન K
વિટામિન A
એસ્કોર્બિક (Ascorbic) એસિડ (વિટામિન C)
વિટામિન D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
'ડુગાંગ' શું છે ? સાચો વિકલ્પ પસંદ કરો.

નાભિ (દુંટી) સાથે જોડાયેલી ગ્રંથિ
ઢોલક જેવું વાજીંત્ર
ડાંગનું નૃત્ય
વિશિષ્ટ જળચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
કોઈ શાળામાં એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ચર્ચા કરે છે જેમાં નીચેનાં પૈકી કોણ સાચું બોલે છે ?
શ્રેયાઃ ભાસ્કરાચાર્યે “લીલાવતી ગણિત'' નામનો ગ્રંથ લખ્યો તથા સરવાળા અને બાદબાકીનું સંશોધન પણ કર્યું હતું.
યશ : દશાંશ પદ્ધતિના શોધક બોધાયન હતા.
માનસી : આર્યભટ્ટને “ગણિતશાસ્રના પિતા” તરીકે ઓળખવામાં આવે છે.
હાર્દ : શૂન્ય (0) ની શોધ ભારતના આર્યભટ્ટે કરી હતી.

શ્રેયા, યશ અને માનસી
શ્રેયા, માનસી અને હાર્દ
યશ અને માનસી
હાર્દ અને યશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP