Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
મહાનુભાવોનું નામ અને જૂદુંનામ(Sobriquet)ની જોડ પૈકી અયોગ્ય જોડ શોધો.

અબ્દુલ ગફારખાન - સરહદના ગાંધી
સી.આર. દાસ - દેશબંધુ
બાળ ગંગાધર ટિળક - લોકમાન્ય
લાલ બહાદુર શાસ્ત્રી - લોખંડી પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'ગરીબોના રઘુરામ રાજન' તરીકે કોણ ઓળખાય છે ?

વિરલ વી. આચાર્ય
રઘુરામ રાજન
ઊર્જિત પટેલ
બિમલ જલાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ?

ઝાલોદ
ગોધરા
સંતરામપુર
દાહોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ જાણીતું છે ?

જવાહરલાલ નેહરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
દાદાભાઈ નવરોજી
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે, "રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ".

જવાહરલાલ નેહરુ
મહાત્મા ગાંધી
ઇન્દિરા ગાંધી
આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP