Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

મહાત્મા ગાંધી
નરસિંહ મહેતા
રવિન્દ્રનાથ ટાગોર
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
જોડકા જોડો.
(P) પન્નાલાલ પટેલ
(Q) ઝવેરચંદ મેઘાણી
(R) કનૈયાલાલ મુનશી
(S) ગોવર્ધનરામ ત્રિપાઠી
(1) સરસ્વતીચંદ્ર
(2) ગુજરાતનો નાથ
(3) માનવીની ભવાઇ
(4) સૌરાષ્ટ્રની રસધાર

P-3, Q-4, R-2, S-1
P-2, Q-3, R-1, S-4
P-4, Q-1, R-3, S-2
P-1, Q-2, R-4, S-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
અ એ બ ના ઘરમાંથી ઘરેણાની બેગ લઇને ભાગે છે. બહાર નિકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે. અહીં અ એ કયો ગુનો કર્યો છે.

છેતરપિંડી
ચોરી
ધાડ
લૂંટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP