Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ?

સૂરજ કુંડ
આત્મ કુંડ
ધીરજ કુંડ
દામોદર કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ?

બાળમજૂરોને છોડાવવા
પત્રકારિત્વના ક્ષેત્રમાં
સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા
પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે ?

વિષુવ વૃત્ત
કર્ક વૃત્ત
મક્કર વૃત્ત
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP