Talati Practice MCQ Part - 4
INC 1921 અમદાવાદ અધિવેશનના કાર્યકારી અધ્યક્ષ કોણ હતું ?

સુરેન્દ્રનાથ બેનરજી
બાલગંગાધર ટિળક
હકીમ અજમલ ખા
રાસબિહારી ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"શબ્દસૃષ્ટિ" પ્રકાશન કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ?

ગુજરાત સાહિત્ય અકાદમી
પ્રેમાનંદ સાહિત્ય સભા
સાહિત્ય સંસદ
ગુજરાત સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"અમૃતા" કૃતિના લેખક જણાવો.

ચં.ચી. મહેતા
ક.મુનશી
કિશનસિંહ ચાવડા
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સૌજન્ય’ કયા સાહિત્યકારનું ઉપનામ છે ?

ઉમાશંકર જોષી
મનુભાઈ પંચોળી
ઈશ્વર પેટલીકર
પિતાંબર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રવિન્દ્રનાથ ટાગોરે કયા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીને મહાત્મા કહ્યા હતા ?

ખેડા
અસહકાર આંદોલન
ચંપારણ
ખિલાફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP