Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિ ક્યાં સર્જકની છે તે જણાવો
“પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ”

રાજેન્દ્રશાહ
નર્મદા
ન્હાનાલાલ
પ્રીતમદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
INC 1921 અમદાવાદ અધિવેશનના કાર્યકારી અધ્યક્ષ કોણ હતું ?

બાલગંગાધર ટિળક
રાસબિહારી ઘોષ
હકીમ અજમલ ખા
સુરેન્દ્રનાથ બેનરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતનું પાળીયાઓનું નગર કયું છે ?

ધ્રાંગધ્રા
હળવદ
અડાસ
ભૂચરમોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કુવ્વત ઉલ ઈસ્લામ નામની મસ્જિદ કોણે બનાવડાવી ?

કુતુબુદ્દીન ઐબક
કુતુબુદીન ખાન
મહમદ બેગડો
અહેમદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP