Talati Practice MCQ Part - 2
સામાન્ય ચૂંટણી ઉદ્દેશ્ય માટે લોકસભા નિર્વાચન ક્ષેત્ર કોના દ્વારા નક્કી થાય છે ?

રાષ્ટ્રપતિ
પરિસીમન આયોગ
ચૂંટણીપંચ
વસ્તી ગણતરી કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
દાંડીકૂચની શરૂઆત થઈ ત્યારે પ્રથમ રાત્રીનો વિરામ ક્યા ગામે લીધો હતો ?

લાલટ
આલસી
અસ્લાલિ
અલટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP