GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'જનનીની જોડ સખી નહિ ઝડે રે લોલ' - આ પંક્તિ કયા કવિની છે ?

કલાપી
ખબરદાર
કવિ બોટાદકર
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘વા ફરે, વાદળ ફરે, ફરે નદીના પૂર’ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ?

ઉત્પ્રેક્ષા
શબ્દાનુપ્રાસ
વર્ણાનુપ્રાસ
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP