Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા કયા નામે લખી હતી ?

જહાંગીર કથા
તુઝુકે જહાંગીરી
મેરી જહાંગીરી
અકબર જહાંગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
પાંચ દાણા - કૃતિમાં ધનપાલ શેઠ કોની આવડત અને વ્યવહારકુશળતા જાણવાની ઇચ્છા રાખે છે ?

દીકરીઓની
પડોશણોની
પુત્રવધૂઓની
સાળીઓની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP