Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે કયું યંત્ર વપરાશે ?

થર્મોમીટર
ગેલ્વેનોમીટર
પાણી મીટર
પ્રદૂષણ મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા કયા નામે લખી હતી ?

જહાંગીર કથા
તુઝુકે જહાંગીરી
અકબર જહાંગીરી
મેરી જહાંગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP