Talati Practice MCQ Part - 6
અલપ-ઝલપ આત્મકથા કયા સાહિત્યકારની છે ?

પન્નાલાલ પટેલ
મકરંદ દવે
ઉમાશંકર જોશી
બાલમુકુંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રઘુવીર ચૌધરીની કૃતિ ‘ભૂલી ગયા પછી’નો સાહિત્યપ્રકાર જણાવો.

નવલિકા
એકાંકી
નિબંધ
પદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું' - રેખાંકિત પ્રત્યયનો વિભક્તિ પ્રકાર જણાવો.

કરણ વિભક્તિ
અપાદાન વિભક્તિ
સંબંધ વિભક્તિ
અધિકરણ વિભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP