GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના બંધારણની પ્રસ્તાવના સંદર્ભે 'પંથનિરપેક્ષ'નો શો અર્થ થાય ?

બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું.
ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે.
સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ
ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (Central pollution control board) ___ પ્રકારની સંસ્થા છે.

બંધારણીય
અર્ધન્યાયિક
વૈધાનિક
નિયમનકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP