Talati Practice MCQ Part - 3
‘પૂર્ણ સ્વરાજ્ય પ્રાપ્તિની લડત’ કયા સત્યાગ્રહથી શરૂ થઈ ?

બારડોલી સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
ધરાસણા સત્યાગ્રહ
હિંદ છોડો ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચે આપેલા સત્યાગ્રહમાંથી કયો સત્યાગ્રહ કર વધારાને લીધે થયો હતો ?

આપેલ પૈકી એક પણ નહીં
ખેડા
બારડોલી
ચંપારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતી સાહિત્યના સૌથી મોટા વેદાંત કવિ કોણ ઓળખાય છે ?

અખો
અસાઈત ઠાકર
નર્મદ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP