Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં નાળિયેરનું વાવેતર કયાં સૌથી વધુ થાય છે ?

ભાવનગર
જામનગર
બોટાદ
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કોણે ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરી ?

કુતુબુદ્દીન મહમદશાહ
આલપખાન
મુઝફ્ફરશાહ પ્રથમ
અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘મહેરામણના મોતી' કોનું કાવ્ય છે ?

ન્હાનાલાલ
સુરેશ જોષી
રાવજી પટેલ
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP