Talati Practice MCQ Part - 4
મધ્યકાલિન સાહિત્યના છેલ્લા કવિ કોણ છે ?

ગંગાસતી
સહજાનંદ સ્વામી
દયારામ
ભોજે ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતનું સૌપ્રથમ ખાનગી માલિકીનું બંદર કયું છે ?

અલંગ
પીપાવાવ
ઘોઘા
મુંદ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગોવાના મુખ્યમંત્રી શ્રી મનોહર પારિકરનું નિધન થયું છે. તેઓ ગોવાના કેટલામાં મુખ્યમંત્રી હતા ?

8મા
11મા
10મા
9મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેની પંક્તિ ક્યાં કવિની છે.
'નિરુદેશે મુજ મુગ્ધ ભ્રમણ’

પ્રેમાનંદ
રાજેન્દ્ર જહા
રાજેન્દ્ર શાહ
રાજેન્દ્ર વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP