Talati Practice MCQ Part - 9
ગુજરાતી ભાષાનો ઉત્તમ જ્ઞાનકોષ (એન્સાઈકલોપેડીયા) 'ભગવતગોમંડળ'ની રચના કોણે કરી ?

મહારાજા ભગવતસિંહજી
ડૉ. ધીરૂભાઈ ઠાકર
મહારાજા કૃષ્ણકમારસિંહજી
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયું રસાયણ પાણીને જંતુમુકત કરવા માટે વપરાય છે ?

ક્લોરિન
પોટેશિયમ
બ્રોમીન
સલ્ફર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ડાંગનાં જંગલો કઈ પર્વતમાળામાં આવેલાં છે ?

અરાવલ્લી
વિધ્યાચલ
સહ્યાદ્રી
નિલગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP