Talati Practice MCQ Part - 9
મોઢેરા શાના માટે પ્રખ્યાત છે ?

કિર્તી તોરણ
સૂર્યમંદિર
રૂદ્રમહાલય
ક્રિકેટ સ્ટેડિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'રામચરિત માનસ'ના રચિયતા કોણ છે ?

તુલસીદાસ
કાલીદાસ
વાલ્મીકિ
વેદવ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કોલેરા રીસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે ?

કલકત્તા
બેંગલોર
મુંબઈ
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ધીરજથી સારું કામ થાય' એવો અર્થ આપતી ન હોય એવી કહેવત કઈ છે ?

ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર
ઉતાવળે આંબા ન પાકે
ધીરજનાં ફળ મીઠાં
વિના સહકાર નહિ ઉદ્ધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP