Talati Practice MCQ Part - 7
‘પંચસિદ્ધાંતિકા’ના લેખક કોણ છે ?

કાલિદાસ
આર્યભટ્ટ
વરાહ મિહિર
બાણ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ત્રણ મિત્રોની ઉંમરનો સરવાળો a વર્ષ પહેલાં b વર્ષ હતો તો હાલમાં તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય ?

3a+b
a+3b
3b-a
3a-b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
જો 1984ના વર્ષમાં પ્રજાસત્તાક દિન રવિવારે આવે તો 1985ના વર્ષમાં તે કયારે આવે ?

સોમવાર
શનિવાર
મંગળવાર
રવિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મહારાષ્ટ્રમાં વર્ધા નજીક આવેલી ગાંધીજીની કર્મભૂમિ ક્યા નામથી ઓળખાય છે ?

સત્યાગ્રહ
સ્વરાજ
હૃદયકુંજ
સેવાગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP