Talati Practice MCQ Part - 7
સુદર્શન તળાવની પાળે ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું ?

રુદ્રદામા
સુવિશાખ
ચક્રપાલિ
પુષ્યગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારતનું સૌથી મોટું અબરખ ઉત્પાદન કરતું રાજ્ય કયુ છે ?

ઓરિસ્સા
રાજસ્થાન
ગુજરાત
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
60 કિ.મી./કલાકની ઝડપથી જતી ટ્રેન એક થાંભલાને 9 સેકન્ડમાં પસાર કરે છે. આ સંજોગોમાં ટ્રેનની લંબાઈ કેટલી હશે ?

150 મીટર
180 મીટર
100 મીટર
120 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગ્લુકોઝમાંથી ગ્લાયકોજનના રૂપાંતર પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ?

ગ્લાયકોજીનેસીસ
ગ્લુકોજીનોલાઈસીસ
ગ્લુકોનીયોજીનેસીસ
ઈએચપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP