Talati Practice MCQ Part - 7
‘આંધળી માનો કાગળ’ કોની રચના છે ?

વેણીભાઈ પુરોહિત
પિનાકિન ઠાકોર
કૃષ્ણલાલ શ્રીધરાણી
ઈન્દુલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
અશોકે રાજ્યાભિષેકના આઠમા વર્ષે (ઈ.સ.પૂર્વે 261) કલિંગના કયા રાજા સામે યુદ્ધ જાહેર કર્યું હતું ?

હરિહરરાય
ભલ્લાલદેવ
જયંત
હરપાલદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારત કયા દેશ સાથે સૌથી લાંબી સીમારેખા ધરાવે છે ?

પાકિસ્તાન
અફઘાનિસ્તાન
ચીન
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘સુદામાનાં વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર' - આ વાક્યમાં ક્યો અલંકાર બને છે ?

સ્વભાવોક્તિ
ઉત્પ્રેક્ષા
વ્યતિરેક
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP