Talati Practice MCQ Part - 3
કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર કવિ તરીકે કોણ ઓળખાય છે ?

દયારામ
અખો
નર્મદ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયા પ્રકારની જમીનમાં લોહતત્ત્વ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધુ હોય છે ?

રેતાળ
કાળી
પડખાઉ
રાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહી હોય' – આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ?

ભૂલ
નહી
તેથી
જવાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP