Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
ગાંધીજીની દાંડીયાત્રાને “નેપોલિયનની પેરિસ માર્ચ'' તરીકે કોણે સરખાવી છે ?

રવીન્દ્રનાથ ટાગોર
સુભાષચંદ્ર બોઝ
જ્વાહરલાલ નહેરુ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
જો એક ચોક્ક્સ રકમ સાદા વ્યાજે 7 વર્ષમાં બમણી થાય, તો તેજ રકમ ત્રણ ગણી કેટલા સમયમાં થશે ?

18 વર્ષ
14 વર્ષ
10.5 વર્ષ
21 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
ટેલિવિઝનની શોધ નીચેનામાંથી કોણે કરી હતી ?

સ્ટીવનસન
સેમ્યુઅલ મોર્સ
માર્કોની
જે. એલ. બેયર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP