GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
વીર સાવરકર દ્વારા સ્થાપિત ‘મિત્રમેલા' સંસ્થા પછીથી કયા નામે ઓળખાઈ ?

અભિનવ ભારત
આપણું ભારત
રાષ્ટ્રીય ભારત
આધુનિક ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતના સરપંચની નિમણૂંક કોણ કરે છે ?

મતદારો સીધા મત આપી ચૂંટે છે
ગ્રામ પંચાયતના સભ્યો મત આપી ચૂંટે છે
તાલુકા વિકાસ અધિકારી
જિલ્લા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
કયા સર્જકને ‘અમિર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ?

ઠકકર બાપા
ઈન્દુલાલ યાજ્ઞિક
જયોતીન્દ્ર દવે
ધૂમકેતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP