Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 9
'Wings of Fire' ના લેખક કોણ છે ?

આર. કે. નારાયણ
વિલિયમ શેકસપિયર
જવાહરલાલ નેહરુ
ડો. એ.પી.જે. અબ્દુલ કલામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ___ નો ઉલ્લેખ નથી.

સ્વતંત્રતા
અહિંસા
સમાનતા
બંધુતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પારસીઓ ભારતમાં આવ્યા ત્યારે કયા બંદરે ઉતર્યા હતા ?

કંડલા
ઘોઘા
સંજાણ
પીપાવાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP