GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન સાચું છે ?

અન્વેષણ હંમેશાં SEBI એ બહાર પાડેલી સૂચના મુજબ કરવાનું હોય છે
ભારતના 2013ના કંપની ધારા હેઠળ અન્વેષણ ફરજિયાત છે
અન્વેષણ એ કોઈ વિશિષ્ટ હેતુ માટે હિસાબી તપાસ છે
ઓડિટ અહેવાલમાં અન્વેષણની વિગતોનો સમાવેશ જરૂરી છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) હેલીકલ સ્ટેપવેલ
(b) ભગવાન લકુલીશનું જન્મસ્થળ
(c) તેરા ફોર્ટ
(d) પારસી ભાઈઓનું પવિત્ર ધામ
(1) વડોદરા જિલ્લો
(2) પંચમહાલ જિલ્લો
(3) વલસાડ જિલ્લો
(4) કચ્છ જિલ્લો

b-1, d-3, c-2, a-4
a-2, c-4, b-1, d-3
c-4, a-3, d-2, b-1
d-1, b-3, a-2, c-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
કેન્દ્રીય બજેટ 2021-22માં ___ રજૂ થયું.

સંસદના સંયુક્ત સત્રમાં
વિડિયો કોન્ફરન્સિંગથી
પ્રથમ વખત ડિજિટલ રીતે
રાજ્યસભામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP