GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ભારતમાં રાજકોષીય નીતિનો હેતુ નીચેના પૈકી કયો નથી ?

અર્થતંત્રમાં પ્રવાહિતા વધારવી
રોજગારીની તકો વધારવી
ભાવ સ્થિરતાને પ્રોત્સાહન આપવું
આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
જ્યાં કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિની ઇચ્છા પર પ્રભુત્વ ધરાવવાની સ્થિતિમાં હોય અને તે પદનો ઉપયોગ અન્યાયી લાભ મેળવવા કરે તો તેને ___ કહેવાય.

ગેરઉપયોગ
બળજબરી
છેતરપિંડી
અયોગ્ય પ્રભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP