Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કયા રાજાના ધ્વજમાં વરાહાવતારનું ચિહ્ન રહેતું ?

મંગલેશ
પુલકેશી પહેલો
પુલકેશી બીજો
કીર્તિવર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ ?

જલન માતરી
ઇસ્માઇલભાઈ નાગોરી
અંકિત ત્રિવેદી
દુલા ભાયા કાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP