Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ?

બૌદ્ધ ધર્મનો પ્રચાર
અસ્પૃશ્યતા નિવારણ
બંધારણના ઘડવૈયા
હિન્દુ મુસ્લિમ એકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
કઈ જોડણી સાચી ?

મ્યુનીસીપાલીટી
મ્યુનિસિપાલિટી
મ્યૂનીસીપાલીટી
મ્યુનિસિપાલિટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતના પ્રથમ ઉપ વડાપ્રધાન કોણ હતા ?

રાજાજી
સરદાર વલ્લભભાઈ પટેલ
રાધાકૃષ્ણન
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP