GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેનામાંથી કયા હાસ્યલેખક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા નથી ? રતિલાલ બોરીસાગર જ્યોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ રતિલાલ બોરીસાગર જ્યોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ‘દાણલીલા’ કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ? નરસિંહ મહેતા, પ્રેમાનંદ મીરાંબાઈ નરસિંહ મહેતા અખો નરસિંહ મહેતા, પ્રેમાનંદ મીરાંબાઈ નરસિંહ મહેતા અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પશ્ચાત્તાપ પ્રશ્ચાતાપ પશ્ચાતાપ પ્રશ્ચાત્તાપ પશ્ચાત્તાપ પ્રશ્ચાતાપ પશ્ચાતાપ પ્રશ્ચાત્તાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સંધિ લખો : પુનર્ + અવતાર પુનરવતાર પુર્નઅવતાર પુનવતાર પુનર્વતાર પુનરવતાર પુર્નઅવતાર પુનવતાર પુનર્વતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા અંગેની જોગવાઇ બંધારણના કયા અનુચ્છેદ ( Article )માં છે ? 243 C (4) 243 D (1) 243 C (3) 243 C (2) 243 C (4) 243 D (1) 243 C (3) 243 C (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP