ભારતીય હિસાબી ધોરણ નં. 14 મુજબ ખરીદ કિંમત નક્કી કરતી વખતે જૂની કંપની (ધંધો વેચનાર) નાં ડિબેન્ચરનો સમાવેશ નીચે પૈકી શેમાં નથી કરતો ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

પોયસન વિચરણમાં

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

લેણદારોને વેચાણ શેરો કરેલી લેણીહૂંડી નકારાય ત્યારે :

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

પ્લાન્ટ અને યંત્રોની ચકાસણી અને મૂલ્યાંકન માટે નીચેના પૈકી કયો મુદ્દો સુસંગત નથી.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

અધિક નફો = ___

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચે આપેલી આવકો પૈકીની કઈ આવક ધંધાની આવકના શીર્ષક હેઠળ ગણાતી નથી ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

તા. 31-3-2011ના રોજનાં પાકા સરવૈયામાં યંત્રો પર ઘસારાની જોગવાઈ ₹ 2,80,000 છે અને તા.31-3-19ના રોજના પાકા સરવૈયામાં ઘસારાની જોગવાઈ ₹ 3,00,000 છે. વર્ષ દરમ્યાન ₹ 1,00,000ની મૂળકિંમતનું એક યંત્ર કે જેના પર ભેગો થયેલો ઘસારો ₹ 60,000 છે તે ₹ 20,000ની કિંમતે વેચી કાઢવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે કેટલો ઘસારો નફો નુકસાન ખાતે ઉધારાય ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?