___ ને નાણાકીય સહાય પૂરી પાડવાના આશયથી મુદ્રા (MUDRA) બેન્કની સ્થાપના કરવામાં આવી છે ? મોટા કદના ઉદ્યોગો લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો અને મોટા કદના ઉદ્યોગો બંને સૂક્ષ્મ ઉદ્યોગો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં કેન્દ્ર સરકારનું બજેટ કોણ તૈયાર કરે છે ? વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર બજેટ મંત્રાલય, ભારત સરકાર આર્થિક બાબતોનું મંત્રાલય, ભારત સરકાર નાણા મંત્રાલય, ભારત સરકાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ફેરબદલી પદ્ધતિ હેઠળ, મજૂર ફેરબદલી દર માપવામાં આવે છે___ છોડીને ગયેલા કામદારોની સંખ્યા/શરૂના વત્તા આખરની સંખ્યા આપેલ તમામ નવા જોડાયેલા કામદારોની સંખ્યા/શરૂઆતના ગાળાના કામદારોની સંખ્યા બદલાયેલ કામદારોની સંખ્યા/સરેરાશ કામદારોને સંખ્યા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અભિકથન(A) : જો X ની Y પરનો નિયતસંબંધનો ગુણાંક એ એક કરતા વધુ હોય તો, Y ના X પરનો નિયતસંબંધનો ગુણાંક એક કરતા ઓછો થશે.કારણ (R): બે નિયત સંબંધ ગુણાંકો વચ્ચેનો ગુણોત્તર મધ્યક એ સહસબંધનો ગુણાંક થાય છે.ઉપરોક્ત માહિતી પરથી સાચો જવાબ પસંદ કરો. (A) સાચું નથી, પરંતુ (R) સાચું છે. (A) અને (R) બંને સાચા છે. (A) સાચું છે, પરંતુ (R) સાચું નથી. બંને (A) અને (R) સાચા નથી. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એકતરફી વ્યવહારો લેણદેણની તુલાના કયા ખાતામાં નોંધવામાં આવે છે ? ચાલુ ખાતું એકતરફી ખાતું મુડી ખાતુ નાણાકીય ખાતું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં વેપારી બેન્કિંગ ના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક વિશે નીચેના માંથી કયુ/કયા વિધાન /વિધાનો સાચા છે? વિધાનો ની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.I. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) અનામત પ્રમાણના રૂપમાં તેની પાસેના અનામત પર વેપારી બેંકો ને કોઈ વ્યાજ આપતી નથીII. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ ફરજિયાત બનાવ્યું છે કે 100% વૈધાનિક રોકડતા પ્રમાણ સરકારી જામીનગીરીઓના સ્વરૂપ માં હોવું જોઈએ. III. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પોતાની મરજી પ્રમાણે ગમે તે બેંકનું રાષ્ટ્રીયકરણ કરી શકે છે.IV. 1992 પછી વૈધાનિક રોકડતા પ્રમાણમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે. III અને IV I અને III I અને IV II અને III TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સેક્રેટરીયલ ઓડીટને ___ તરીકે પણ ઓળખવામાં આવે છે. અનુપાલન ઓડીટ (Compliance Audit) ટેક્ષ ઓડીટ પડતર ઓડીટ નાણાકીય ઓડીટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જયારે ___ ત્યારે માલ પુરો પાડનાર દ્વારા ઉધાર ચિઠ્ઠી લખવામાં આવે છે. માલ પ્રાપ્ત કરનારે માલ પરત મોકલ્યો હોય ભરતિયામાં વધુ વેરો લગાવવામાં આવ્યો હોય ચૂકવવા પાત્ર વેરા કરતા ઓછો વેરો લગાવવામાં આવ્યો હોય પૂરો પાડવામાં આવેલ માલ ઉણપ ધરાવતો હોય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય આવકવેરા ધારા-1961 અનુસાર નીચેના પૈકી કયાનો કરપાત્ર આવકમાં સમાવેશ થતો નથી ? વ્યક્તિગત સ્વરૂપે મળેલ ભેટ કે જે રૂા. 25,000 રોકડમાં મળેલ છે. આકસ્મિક આવક વસ્તુ સ્વરૂપે મળેલ આવક દાણચોરીમાંથી થયેલ આવક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ટેલી-ERP 9.00 માં ખરીદી રજિસ્ટર જોવા માટે કયું પગલું અનુસરવામાં આવે છે ? Gateway of Tally → Display → Account Books → Purchase Register Gateway of Tally → Registers → Purchase Register Gateway of Tally → Display → Sales Register Gateway of Tally → Account Books → Sales Register TRUE ANSWER : ? YOUR ANSWER : ?