ફેરબદલી પદ્ધતિ હેઠળ, મજૂર ફેરબદલી દર માપવામાં આવે છે___ છોડીને ગયેલા કામદારોની સંખ્યા/શરૂના વત્તા આખરની સંખ્યા નવા જોડાયેલા કામદારોની સંખ્યા/શરૂઆતના ગાળાના કામદારોની સંખ્યા આપેલ તમામ બદલાયેલ કામદારોની સંખ્યા/સરેરાશ કામદારોને સંખ્યા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આવકવેરા વિભાગે શ્રી 'ઝેડ'ને અગાઉથી ચૂકવેલ કરનું બમણું રિફંડ મોકલેલ છે. સરકારી ઓડીટરે ___ નું આયોજન કરતી વખતે શોધ્યું હશે. ખર્ચનું ઓડિટ રસીદોનું ઓડિટ સ્ટોર્સ અને સ્ટોકનું ઓડિટ કામગીરી ઓડિટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયો મૂડીમાળખાનો સિધ્ધાંત નથી ? ચોખ્ખી કામગીરી આવક અભિગમ પ્રણાલિકાગત સિદ્ધાંત અભિગમ મોડીગ્લીયાની-મિલર અભિગમ ચોખ્ખી પડતર અભિગમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયો સ્વતંત્ર ઓડીટનો ફાયદો નથી ? કરનું સમાધાન એકમની ભાવિ સધ્ધરતા માટેની બાંહેધરી કર્મચારીઓ પર નૈતિક તપાસ હિસ્સેદારોના હિતોનું રક્ષણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયું વિધાન સાચું છે.I. ઈન્વેન્ટરીમાં કાચી સામગ્રી, તૈયાર થયેલ માલ અને ચાલુ કામમાં રહેલ માલ સામેલ છે.II. ઇન્વેન્ટરી એ કાર્યશીલ મૂડીનો એક ભાગ છે.III. ઇન્વેન્ટરીમાં ખરીદવા માટે સંભવ્ય માલનો સમાવેશ થાય છે. I, II અને III I અને III I અને II II અને III TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બંધારણની કઈ કલમમાં કેન્દ્ર સરકારે સંસદના બંને ગૃહો સમક્ષ અંદાજિત આવક અને ખર્ચ નો વાર્ષિક નાણાકીય નિવેદન પ્રસ્તુત કરવાની વાત કરે છે. 115 116 114 112 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વર્ષ 1991 પહેલા ભારતની વિદેશ વ્યાપાર નીતિનું નીચેમાંનું/નાં કયું/કયા મહત્વનું/મહત્વના લક્ષણ/લક્ષણો હતું/હતા. પૂર્ણ નિકાસ પ્રતિબંધ આયાત અવેજીકરણ આયાત અંકુશો આયાત અવેજીકરણ અને પૂર્ણ નિકાસ પ્રતિબંધ બંને TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં અમલમાં મુકાયેલી આયાત ઉદારીકરણની નીતિ અંગે નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે ? આયાત પરવાનાઓ આયાત ઉદારીકરણની નીતિનું મહત્વનું લક્ષણ હતું. આયાત ઉદારીકરણની નીતિ 1980 થી અમલમાં આવી હતી. આયાત ઉદારીકરણની નીતિ હેઠળ આયાત ક્વોટા અમલમાં આવ્યો હતો. 1951થી આયાત ઉદારીકરણની નીતિ લાગુ કરવામાં આવી. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં વેપારી બેંક ના સંદર્ભમાં નીચેનામાંથી કયુ/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. વિધાનોની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.I. બેંકો નોટો છાપી અને બહાર પાડી શકતી નથી, પરંતુ તેઓ શાખ સર્જી શકે છેII. થાપણને ધિરાણમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને શાખ સર્જન તરીકે ઓળખવામાં આવે છે.III. વેપારી બેંકો દ્વારા શાખસર્જન અનિશ્ચિત સમય માટે ચાલુ રહે છે.IV. રોકડ અનામત પ્રમાણમાં વધારો બેન્કો દ્વારા થતાં શાખ સર્જનને ઘટાડે છે. II અને IV I અને II II, III અને IV I, II અને IV TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જે અંદાજપત્ર સામન્ય રીતે અંદાજીત નફા-નુકશાન ખાતું અને પાકા સરવૈયાનું સ્વરૂપ લે છે તે ___ તરીકે ઓળખાય છે. પરિવર્તનશીલ અંદાજપત્ર રોકડ અંદાજપત્ર સર્વગ્રાહી અંદાજપત્ર વેચાણ અંદાજપત્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?