એકતરફી વ્યવહારો લેણદેણની તુલાના કયા ખાતામાં નોંધવામાં આવે છે ? એકતરફી ખાતું મુડી ખાતુ ચાલુ ખાતું નાણાકીય ખાતું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કઈ આંતિરક અંકુશ વ્યવસ્થા અંતર્ગત મર્યાદા નથી ? કર્મચારીઓ વચ્ચે જોડાણ આપેલ પૈકી એક પણ નહીં આંતરિક ઓડીટરની બિન-કાર્યક્ષમતા મેનેજમેન્ટ ઓવરરાઈડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આવક ગણતરી અને પ્રકટીકરણ ધોરણો-II (ICDS - II) ___ ને લાગુ પડે છે. હિસાબી નીતિઓ ઉપજનું સંપાદન ઇન્વેન્ટરીનું મૂલ્યાંકન બાંધકામનો કરાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
હિસાબી માહિતી ચોક્કસ, ચકાસી શકાય તેવી અને વ્યક્તિગત પૂર્વગ્રહથી મુક્ત ___ અનુસાર હોવી જોઈએ. હેતુલક્ષીપણાનો સિધ્ધાંત હિસાબી સમયગાળાની ધારણા સુસંગતતાના સિધ્ધાંત પૂર્ણ પ્રગટીકરણનાં સિધ્ધાંત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સૂચિ-I ની વિગતો સાથે સૂચિ-II ની વિગતોનો મેળ કરો.સૂચિ-I અભિગમx. ડીવીડન્ડ કિંમત અભિગમy. ડીવીડન્ડ કિંમત વત્તા વૃદ્ધિ અભિગમz. કિંમત કમાણી અભિગમસૂચિ-II સૂત્રi. E / Pii. D / P + giii. D / Pજ્યાં, E = શેરદીઠ કમાણી, P = શેરદીઠ ચોખ્ખી આવક/શેરદીઠ બજાર મૂલ્ય, D = ડીવીડન્ડ/શેરદીઠ કમાણી અને g = ડીવીડન્ડ વૃદ્ધિ દર x - iii, y - ii, z - i x - i, y - ii, z - iii x - ii, y - i, z - iii x - ii, y - iii, z - i TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શ્રીમાન ‘S’ દ્વારા PM ફેર ફંડ માં રૂ, 50,000 અને રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં રૂ. 20,000 ચેકથી સખાવત પેટે આપવામાં આવ્યા છે. તેમણે એક પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટને રૂ. 10,000 ની સખાવત રોકડેથી કરેલ છે. ભારતીય આવકવેરા ધારા-1961 ની કલમ 80 (G) હેઠળ આકારણી વર્ષ: 2021-22 માટે તેઓને કેટલી રકમ કપાત તરીકે મજરે મળવાપાત્ર છે. રૂ. 70,000 રૂ. 80,000 રૂ. 35,000 રૂ. 60,000 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના વિધાનો ધ્યાન પર લો.I. કેલકર સમિતિની ભલામણોને આધારે સરકારે નવી પ્રાદેશિક ગ્રામીણ બેંકો ખોલવાનું બંધ કર્યું.II. એપ્રિલ 2020 સુધી ભારતમાં 53 પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs) કાર્યરત હતી.III. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એ ભારતની પ્રથમ જાહેર ક્ષેત્રની બેન્ક છે.IV, 1991ના સુધારા બાદ પ્રથમ ખાનગી બેંક યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (UTI) બેંક હતી.આપેલા વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો ખોટું ખોટા છે ? નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. I, II અને III માત્ર II આપેલ પૈકી એક પણ નહીં I અને IV TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયો આંતર રાજ્ય (Inter-State) પુરવઠો છે ? માલ પુરો પાડનાર જયપુર સ્થિત છે અને માલ સપ્લાય કરવાનું સ્થળ SEZ (વિશેષ આર્થિક ક્ષેત્ર) છે, જે જયપુર સ્થિત છે. માલ પુરો પાડનાર અમદાવાદ સ્થિત છે અને માલ સપ્લાય કરવાનું સ્થળ SEZમાં છે, જે દિલ્હી સ્થિત છે. માલ પુરો પાડનાર અમદાવાદ સ્થિત છે અને માલ સપ્લાય કરવાનું સ્થળ જયપુર છે. આપેલ તમામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં અમલમાં મુકાયેલી આયાત ઉદારીકરણની નીતિ અંગે નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે ? આયાત ઉદારીકરણની નીતિ હેઠળ આયાત ક્વોટા અમલમાં આવ્યો હતો. આયાત ઉદારીકરણની નીતિ 1980 થી અમલમાં આવી હતી. આયાત પરવાનાઓ આયાત ઉદારીકરણની નીતિનું મહત્વનું લક્ષણ હતું. 1951થી આયાત ઉદારીકરણની નીતિ લાગુ કરવામાં આવી. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મૂલ્ય અને કિંમત વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ? વિધાનોની નીચે આપેલ વિકલ્પમાંથી સાચા વિકલ્પની પસંદગી કરો.I. મૂલ્ય એ સાપેક્ષ અને કિંમત એ નિરપેક્ષ ખ્યાલ છેII. બધી જ ચીજ વસ્તુઓના મૂલ્યો એક જ સમયે વધી અને ઘટી શકે છેIII. એક જ સમયે બધી જ ચીજ વસ્તુઓની કિંમતોમાં વધારો અને ઘટાડો થઈ શકતો નથીIV. મૂલ્ય નો ખ્યાલ સાટા પદ્ધતિ સાથે સુસંગત છે જ્યારે કિંમત નો ખ્યાલ નાણાકીય પદ્ધતિ સાથે સુસંગત છે I અને IV I અને II II અને III III અને IV TRUE ANSWER : ? YOUR ANSWER : ?