લોકવાદ્ય વેણુ ___ પ્રકારનું વાદ્ય છે. અવનઘ વાદ્ય ધનવાદ્ય સુષિર વાદ્ય તંતુવાદ્ય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ફુગાવાને ઘટાડવા માટે નીચેના પૈકી કયા પગલાઓનો ઉપયોગ કરી શકાય ?1. રોકડ અનામત ગુણોત્તર (CRR) માં વધારો કરવો.2. વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર (SLR) માં વધારો કરવો.3. રેપો રેટ (Repo Rate) માં વધારો કરવો. 4. રીવર્સ રેપો રેટ (Reverse Repo Rate) માં ઘટાડો કરવો. 1, 2, 3 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 1, 2 અને 3 ફક્ત 3 અને 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વ્યક્તિગત અને રાષ્ટ્રીય આવક બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. વ્યક્તિગત આવક એ એકંદરે કમાયેલ (earned) આવક અને ન કમાયેલ (unearned) આવક છે.2. રાષ્ટ્રીય દેવા (National Debt) ઉપરના વ્યાજનો સમાવેશ વ્યક્તિગત આવકમાં થાય છે. 3. કંપનીઓનો વણવહેંચાયેલો નફો અને કોર્પોરેટ કરવેરાઓ પણ વ્યક્તિગત આવકનો ભાગ છે.4. ટ્રાન્સફર રસીદ (Transfer Receipt) અથવા ચુકવણીઓનો સમાવેશ રાષ્ટ્રીય આવક હેઠળ થાય છે. ફક્ત 3 અને 4 ફક્ત 2, 3 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1 અને 2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સાબરકાંઠા જિલ્લાના રોડા ગામમાં આવેલા પ્રાચીન મંદિરોમાં ___ શૈલીના શિખરનું આરંભિક સ્વરૂપ નજરે પડે છે. આપેલ પૈકી કોઈ નહીં વેસર દ્રવિડ નાગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કોણે મૈસૂરની તાકાતને કચડી નાખી, હૈદરાબાદ અને અવધ ઉપર કુલમુખત્યારશાહી બ્રિટીશ અંકુશ સ્થાપ્યો, તાંજોર, સુરત અને કર્ણાટકના રાજ્યોનો વહીવટ લઈ લીધો અને પેશવા અંગ્રેજ સહાય પર જ આધાર રાખતો થાય તેવી સ્થિતિ નિર્માણ કરી ? કૉર્નવોલિસ મીન્ટો વેલેસ્લી વૉરન હેસ્ટિંગ્સ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અણુ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?1. તમામ પદાર્થો ખૂબ જ નાના કણોના બનેલા હોય છે જેને અણુ કહે છે.2. અણુઓને રાસાયણિક પ્રતિક્રિયામાં ઉત્પન્ન અથવા નાશ કરી શકાતા નથી.3. અણુઓ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવી શકતા નથી, તેઓ પરમાણુઓના સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? 1. પક્ષીઓ – કાનના બદલે કર્ણ છિદ્રો (Ear holes)2. સસ્તન પ્રાણીઓ – ગરમ લોહીવાળા અને ચાર અંગો (limbs) ધરાવે છે. 3. સિરસૃપ – કાનના બદલે કર્ણ છિદ્રો (Ear holes)4. ઉભયજીવીઓ – ફક્ત એક ઈંડુ મૂકે છે. ફક્ત 1, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 2 અને 3 1, 2, 3 અને 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક સંખ્યા પહેલા 30% જેટલી ઘટાડવામાં આવે છે, ત્યારબાદ આ ઘટાડેલી સંખ્યા 25% જેટલી વધારવામાં આવે છે. પરિણામે મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 50 જેટલી ઓછી હોય તો મૂળ સંખ્યા કઇ હશે ? 800 400 આપેલ પૈકી કોઈ નહીં 200 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
73મા બંધારણીય સુધારા અધિનિયમ હેઠળ નીચેના પૈકી કઈ જોગવાઈઓ ફરજીયાત જોગવાઈઓ ગણવામાં આવે છે ?1. ગામડાં, વચલી કક્ષાએ અને જીલ્લા સ્તરે પંચાયતોમાં તમામ બેઠકો ઉપર ચૂંટણી આપવાના આદેશ કરવો.2. પંચાયતોમાં ચૂંટણી લડવા માટે લઘુત્તમ વય 21 વર્ષ3. પંચાયતોના તમામ નાણા જમા કરવા માટે ભંડોળ ઊભું કરવાની જોગવાઈ4. પંચાયતના સીધી અથવા પરોક્ષ રીતે ચૂંટાયેલા અધ્યક્ષ અને અન્ય સભ્યોના મતાધિકાર 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારત અને યુ.એસ.એ.ની નૌકાદળ કવાયત (PASSEX 2021) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?1. આ કવાયત બંગાળના અખાતમાં યોજાઈ હતી.2. આ ક્વાયતમાં ભારત તરફથી INS સિંધુ અને યુ.એસ.એ. તરફથી યુ.એસ.એસ. એન્ટરપ્રાઈઝ યુદ્ધજહાજોએ ભાગ લીધો.3. આ કવાયતમાં સૌ પ્રથમ વાર ભારતીય હવાઈદળે પણ ભાગ લીધો. ફક્ત 1 અને 3 ફક્ત 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?