નીચેના પૈકી કયું જળચર નિવસનતંત્ર (aquatic ecosystem) સૌથી વધુ ચોખ્ખી (net) પ્રાથમિક ઉત્પાદકતા ધરાવે છે ? ખંડીય છાજલીઓ નદી મુખ ખુલ્લા મહાસાગરો પ્રવાહો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂધિર જૂથો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'AB' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'A' અથવા 'B' અથવા 'AB' હોઈ શકે.2. જો માતા-પિતામાંથી એકનું રૂધિર જૂથ 'AB' હોય અને અન્યનું 'O' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'A' અથવા 'B' હોઈ શકે.3. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'O' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'O' હોઈ શકે.4. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'A' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'O' કે 'A' હોઈ શકે. ફક્ત 1, 2 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 ફક્ત 2, 3 અને 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સઘન સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે ભારતમાં નીચેના પૈકી કયા મુખ્ય પરવાળાના દ્વિપ સમુહ ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે ?1. કચ્છનો અખાત2. આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ3. સુંદરવન4. મનારનો અખાત ફક્ત 1, 2 અને 3 ફક્ત 1, 2 અને 4 ફક્ત 2, 3 અને 4 1, 2, 3 અને 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દ્વારકા ખાતે આવેલું દ્વારકાધિશનું મંદિર નીચેના પૈકી કયા નામે પણ ઓળખાય છે ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ત્રિલોક સુંદર જગત મંદિર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતની સૌર ઊર્જા નીતિ મુજબ સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતાની મર્યાદા ___ છે. 150 MW 100 MW કોઈ મર્યાદા નથી 250 MW TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વ્યવસ્થિત રીતે કાપેલા હીરાના અસાધારણ ચળકાટનું મૂળ કારણ... તે ખૂબ સખત છે. તે સ્પષ્ટ વિભાજક સમતલો ધરાવે છે. તે ખૂબ ઊંચો વક્રીભવનાંક ધરાવે છે. તે ખૂબ ઊંચી પારદર્શકતા ધરાવે છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ વચ્ચેના સંબંધો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને મંત્રી મંડળના તમામ નિર્ણય રાષ્ટ્રપતિને જણાવવા પ્રધાનમંત્રી માટે વૈકલ્પિક છે. સંઘની બાબતોના વહીવટ અંગેની માહિતી રજુ કરવી એ પ્રધાનમંત્રીની ફરજ છે. આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?1. જો બે કે તેથી વધુ રાજ્યો સંસદને કાયદો ઘડવા માટે વિનંતી કરે તો સંસદ કાયદો ઘડી શકે.2. ઉપરના કિસ્સામાં કાયદો ભારતના તમામ રાજ્યો માટે લાગુ પડશે.3. પરંતુ આવો કાયદો રાજ્યો તેમની જરૂરિયાત પ્રમાણે રદ કરી શકશે. ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં અંદાજપત્ર વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. ઉધારેલ (charged) ખર્ચ સંસદ દ્વારા મતદાન પાત્ર નથી, સંસદમાં માત્ર તેની ચર્ચા જ થઈ શકે.2. ભારતના એકત્રિત ફંડમાંથી કરેલા ખર્ચનું સંસદ દ્વારા મતદાન થવું જોઈએ.3. રાષ્ટ્રપતિના મળતરો અને ભથ્થાં તથા તેમના કાર્યાલયને સંલગ્ન અન્ય ખર્ચા ઉધારેલ ચાર્જ(charged) ખર્ચ હેઠળ આવે છે. ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?