ભારતીય તટરક્ષકે નીચેના પૈકી કયા દેશો સાથે મેરીટાઈમ (દરિયાઈ) સંશોધન અને બચાવકાર્યમાં સહકારના સમજૂતી કરાર કર્યા છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

રૂધિર જૂથો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'AB' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'A' અથવા 'B' અથવા 'AB' હોઈ શકે.
2. જો માતા-પિતામાંથી એકનું રૂધિર જૂથ 'AB' હોય અને અન્યનું 'O' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'A' અથવા 'B' હોઈ શકે.
3. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'O' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'O' હોઈ શકે.
4. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'A' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'O' કે 'A' હોઈ શકે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

સ્ટેમ સેલ્સ (Stem Cells) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. શરીર અથવા પ્રયોગશાળામાં યોગ્ય પરિસ્થિતિઓ હેઠળ સ્ટેમ સેલ પુત્રી કોષો (daughter cells) તરીકે વધુ કોષોના નિર્માણ માટે વિભાજીત થાય છે.
2. આ પુત્રી કોષો નવા સ્ટેમ સેલ બને છે અથવા વિશિષ્ટકોષો બને છે.
3. વૈજ્ઞાનિકો નિયમિત પુખ્ત કોષોને આનુવંશિક રીપ્રોગ્રામીંગનો ઉપયોગ કરીને સ્ટેમ સેલમાં પરિવર્તિત કરવાના હજુ પ્રયત્નો કરી રહ્યા છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

ઉત્તર પૂર્વીય ચોમાસુ અથવા પાછા ફરતા મોસમી પવનો (Retreating monsoons) ત્યારે થાય છે જ્યારે ___
1. ચોમાસાની ઋતુ બાદ સૂર્ય દક્ષિણ તરફ પાછો વળે છે.
2. ભારતીય ઉપખંડનો ઉત્તરીય જમીનખંડ ઠંડો થવા લાગે છે.
3. દેશના દક્ષિણી પ્રદેશમાં શુષ્ક ઋતુ હોય છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

ગુજરાતમાં પાણી સમિતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. પાણી સમિતિ, કે જે 10-12 સભ્યોની બનેલી હોય છે, તેની રચના ગ્રામસભામાં થાય છે.
ii. તે ગ્રામસભાની લોકશાહી ઢબે ચૂંટાયેલી સ્ટેન્ડિંગ સમિતિ છે.
iii.તે ગ્રામ પંચાયત અને 50% મહિલા સભ્યો સાથે સમાજના તમામ વર્ગોનું પૂરતું પ્રતિનિધિત્વ ધરાવે છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

ભારતના ઉપરાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવાની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ઉપરાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવાની દરખાસ્ત માત્ર રાજ્યસભામાં જ દાખલ કરી શકાય છે.
2. પદભ્રષ્ટ કરવાની પ્રક્રિયા માટે રાજ્યસભામાં અસરકારક બહુમતીથી પદભ્રષ્ટની દરખાસ્ત પસાર થવી આવશ્યક છે.
3. ત્યારબાદ પદભ્રષ્ટ કરવાની દરખાસ્ત લોકસભામાં પણ સાદી બહુમતી દ્વારા પસાર થવી જરૂરી છે.
4. ઓછામાં ઓછી ત્રીસ દિવસની આગોતરી નોટીસ અપાયા વગર આવી કોઈ દરખાસ્ત પસાર થઈ શકે નહિ.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. ભારતના બંધારણનો અનુચ્છેદ 16 નાગરિકને જાહેર રોજગારીની બાબતમાં રાજ્ય દ્વારા ભેદભાવ સામે રક્ષણ આપે છે.
2. પછાત વર્ગોને આરક્ષણ આપવાનો પ્રથમ માપદંડ સમાજના વર્ગનું સામાજિક અને શૈક્ષણિક પછાતપણું છે.
3. પછાત વર્ગોને આરક્ષણ આપવાનો બીજો માપદંડ જાહેર રોજગારમાં અપૂરતું પ્રતિનિધિત્વ છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

મહિલા શક્તિ કેન્દ્રો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. આ કેન્દ્રોની પ્રથમ વખત ઘોષણા 2017-18 ના અંદાજપત્રના ભાષણ દરમ્યાન થઈ હતી.
ii. મહિલા સહિત કેન્દ્ર યોજના ગ્રામીણ મહિલાઓને તાલીમ અને ક્ષમતા નિર્માણનો લાભ લેવા માટે સરકાર સુધી પહોંચવા માટેના આંતરફલક પૂરું પાડવાની કલ્પના છે.
iii. મહિલા શક્તિ કેન્દ્ર હેઠળની પ્રવૃતિઓનું અમલીકરણ ગ્રામ પંચાયત સ્તરે થશે અને બ્લોક/તાલુકા કેન્દ્રો મારફતે સગવડ પૂરી પાડવામાં આવશે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

જ્યારે આર્થિક સુધારા દાખલ કરવામાં આવ્યા ત્યારે નીચેના પૈકી કઈ ગતિવિધિ 1991 દરમ્યાન ધ્યાને આવેલ ન હતી ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

ગુજરાત સરકારના I-હબે વિવિધ ફોક્સ ક્ષેત્રોમાં સ્ત્રીઓ દ્વારા શરૂ કરવામાં આવેલ સ્ટાર્ટઅપને મદદરૂપ થવા મૂડી ઉભી કરવા માટે ___ રાજ્યના We-હબ સાથે સમજૂતી કરાર કર્યો છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?