નીચેના પૈકી કયા જૈન ધર્મના "ત્રિરત્નો" છે ? સમ્યક આહાર, સમ્યક જ્ઞાન, સમ્યક ચરિત્ર સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચરિત્ર સમ્યક આહાર, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકીનું કયું સૂત્ર બચત દરની ગણતરી કરવા માટે વપરાય છે ? આપેલ પૈકી એક પણ નહીં બચત દર = આવક/બચત × 100 બચત દર = બચત/આવક × 100 બચત દર = બચત×આવક/વસ્તી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય સરકાર દ્વારા 1953 માં રચવામાં આવેલા "રાજ્ય પુન:ગઠન આયોગ"ના અધ્યક્ષ કોણ હતા ? ફઝલ અલી જવાહરલાલ નેહરૂ હૃદયનાથ કુંજરૂ વલ્લભભાઈ પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા વિધાનોનો અભ્યાસ કરો.i. જેનો એકમ અંક 8 હોય તે સંખ્યા ક્યારેય પૂર્ણવર્ગ હોઈ શકે નહીં.ii. જે સંખ્યાને અંતે એકી સંખ્યામાં શૂન્ય હોય તે સંખ્યા ક્યારેય પૂર્ણવર્ગ હોઈ શકે નહીં.iii. બેકી સંખ્યાઓનો વર્ગ હંમેશા બેકી સંખ્યા હોય છે, પરંતુ એકી સંખ્યાઓનો વર્ગ હંમેશા એકી સંખ્યા હોય તે જરૂરી નથી.ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચાં છે ? એક પણ વિધાન સાચું નથી. ફક્ત i અને ii ત્રણેય વિધાનો સાચાં છે. ફક્ત i TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?1. પર્શિયન (ઈરાની) અખાત અરબી દ્વિપકલ્પને ઈરાનના ઉચ્ચપ્રદેશથી અલગ કરે છે.2. રશિયા અને જાપાન વચ્ચે કુરીલ (Kuril) દ્વિપસમૂહ બાબતે વિવાદ છે.3. તિબેટીયન ઉચ્ચપ્રદેશ વિશ્વનો સૌથી મોટો ઉચ્ચ પ્રદેશ છે. ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દક્ષિણ પશ્ચિમી પવનો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. આ પવનો બે શાખાઓમાં વહેંચાય છે - અરબી સમુદ્ર શાખા અને બંગાળની ખાડી શાખા2. બંગાળની ખાડીની શાખા ગંગાના મેદાનો તરફ પશ્ચિમ દિશામાં આગળ વધી સમગ્ર ઉત્તર ભારતને આવરી લે છે.3. અરબી સમુદ્ર શાખા સૌરાષ્ટ્રના દ્વીપકલ્પ અને કચ્છને અથડાય છે અને સમગ્ર ગુજરાતમાં વરસાદ આપે છે. 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કઈ પર્વતમાળા ભારતને એશિયાથી અલગ કરતી હારમાળાઓ પૈકીની નથી ? કારાકોરમ આપેલ પૈકી એક પણ નહીં હિમાલય હિંદુકુશ પર્વત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયું જળચર નિવસનતંત્ર (aquatic ecosystem) સૌથી વધુ ચોખ્ખી (net) પ્રાથમિક ઉત્પાદકતા ધરાવે છે ? નદી મુખ ખુલ્લા મહાસાગરો ખંડીય છાજલીઓ પ્રવાહો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કોણે ગૌતમ બુદ્ધને ધ્યાનની રીત શીખવાડી ? આલાર કાલામ સારી પુત્ર કશ્યપ ચન્ના TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? વેલેસ્લીએ ભારતને નેપોલિયનના ખતરાથી બચાવવું હતું. આપેલ પૈકી એક પણ નહીં વેલેસ્લીની સહાયકારી યોજનાનો ધ્યેય ભારતીય રાજ્યોને અંગ્રેજ રાજકીય સત્તા હેઠળ લાવવાનો હતો. આપેલ બંને TRUE ANSWER : ? YOUR ANSWER : ?