1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સંદર્ભે ઓખા-દ્વારકા વિસ્તારોમાં વાઘેર ___ ની આગેવાની હેઠળ વિપ્લવી પ્રવૃત્તિઓ થઈ હતી. જોધા માણેક વાલજી મગનજી ઠાકોર સૂરજમલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પશ્ચિમિયા પવનો ભાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. તે બંને ગોળાર્ધમાં 35° થી 65° અક્ષાંશો વચ્ચે વાતા પવનો છે.2. તે ઉત્તર ગોળાર્ધમાં નૈઋત્ય દિશામાંથી અને દક્ષિણ ગોળાર્ધમાં વાયવ્ય દિશામાંથી ઉપ-ધ્રુવીય લઘુદાબ પટ તરફ વાય છે.3. તે પ્રતિ વ્યાપારી પવનો તરીકે પણ ઓળખાય છે. ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?1. કરવેરા લગત કાયદા ઘડવા બાબતે રાજ્યો પાસે સમવર્તી અધિકારક્ષેત્ર ઉપલબ્ધ નથી.2. પરંતુ GST બાબતે 101મા સુધારા અધિનિયમ, 2016 એ ખાસ જોગવાઈ કરીને અપવાદ બનાવ્યો છે.3. જ્યાં પુરવઠો રાજ્યની બહાર પુરો પાડવામાં આવે છે ત્યાં રાજ્યની ધારાસભાને માલના પુરવઠા ઉપર કર લાદવા ઉપર પ્રતિબંધ છે. ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના મૈત્રકોની સત્તા મહારાજાધિરાજ બુધગુપ્તે ___ ના રાજ્યાભિષેકને અનુમતી આપતા અસ્તિત્વમાં આવી. ધ્રુવસેન વૃષભદેવ ભટાર્ક દ્રોણસિંહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિદ્યાદીપ યોજના બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? તે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટેની યોજના છે. આપેલ પૈકી કોઈ નહીં તે પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓના અકસ્માતથી થતાં અવસાન માટે વિમા રક્ષણ આપવાની યોજના છે. આપેલ બંને TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કચ્છ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્રમાં કચ્છ ઉપરાંત નીચેના પૈકી કયા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ?1. સુરેન્દ્રનગર 2. રાજકોટ૩. પાટણ ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને આ જ અહેવાલ મુજબ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સરવૈયામાં 6.99% નો વધારો થયો છે. રીઝર્વ બેંકના 2020-21ના અહેવાલ અનુસાર બેંક છેતરપિંડીઓમાં મૂલ્યની દૃષ્ટિએ 25%નો ઘટાડો થયો છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
21, 24 અને 27 વડે વિભાજ્ય હોય એવી નાનામાં નાની પૂર્ણઘન સંખ્યા કઈ હશે ? 72088 આપેલ પૈકી કોઈ નહીં 74888 74808 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિદેશ વ્યાપાર નીતિ 2015-2020 અન્વયે નીચેના પૈકી કઈ નવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો ?1. Merchandise Exports from India Scheme (MEIS)2. Service Imports to India Scheme (SIIS)3. Merchandise Imports to India Scheme (MIIS)4. Service Exports from India Scheme (SEIS) ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 4 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ચક્રવાતમાં ગરમ અને ઠંડા વાતાગ્ર એકબીજામાં ભળી જાય ત્યારે ___ વાતાગ્ર સર્જાય છે. ગરમ ઠંડો ધ્રુવીય ઓક્લુડેડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?