પશ્ચિમિયા પવનો ભાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે બંને ગોળાર્ધમાં 35° થી 65° અક્ષાંશો વચ્ચે વાતા પવનો છે.
2. તે ઉત્તર ગોળાર્ધમાં નૈઋત્ય દિશામાંથી અને દક્ષિણ ગોળાર્ધમાં વાયવ્ય દિશામાંથી ઉપ-ધ્રુવીય લઘુદાબ પટ તરફ વાય છે.
3. તે પ્રતિ વ્યાપારી પવનો તરીકે પણ ઓળખાય છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. કરવેરા લગત કાયદા ઘડવા બાબતે રાજ્યો પાસે સમવર્તી અધિકારક્ષેત્ર ઉપલબ્ધ નથી.
2. પરંતુ GST બાબતે 101મા સુધારા અધિનિયમ, 2016 એ ખાસ જોગવાઈ કરીને અપવાદ બનાવ્યો છે.
3. જ્યાં પુરવઠો રાજ્યની બહાર પુરો પાડવામાં આવે છે ત્યાં રાજ્યની ધારાસભાને માલના પુરવઠા ઉપર કર લાદવા ઉપર પ્રતિબંધ છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

વિદ્યાદીપ યોજના બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

વિદેશ વ્યાપાર નીતિ 2015-2020 અન્વયે નીચેના પૈકી કઈ નવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો ?
1. Merchandise Exports from India Scheme (MEIS)
2. Service Imports to India Scheme (SIIS)
3. Merchandise Imports to India Scheme (MIIS)
4. Service Exports from India Scheme (SEIS)

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?