પૃથ્વીની આંતરિક રચના બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. પૃથ્વીનો આંતરિક ભાગ અત્યંત ગરમ હોવાથી તે પ્રવાહી સ્વરૂપે છે.
2. ભૂ સપાટીથી જેમ ઊંડે જઈએ તેમ તેમ દર 1 કિ.મી.ની ઊંડાઈએ સામાન્ય રીતે 30° સે. ઉષ્ણતામાનમાં વધારો થાય છે.
૩. પૃથ્વીના પેટાળમાં ધરતીકંપના મોજાઓ એવી રીતે પસાર થાય છે કે જાણે કોઈ ઘન પદાર્થમાંથી પસાર થયાં હોય.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

એક પોલા ગોળાનો આંતરિક અને બાહ્ય વ્યાસ અનુક્રમે 4 સેમી અને 8 સેમી છે. જો તેને આંગળી એક પાયાનો વ્યાસ 8 સેમી હોય એવા શંકુમાં પરિવર્તિત કરવામાં આવે તો તે શંકુની ઉંચાઈ કેટલી થશે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

વીમા નિયમનકારી અને વિકાસ સત્તા મંડળ (IRDA)ના કાર્યો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. જ્યારે રાષ્ટ્રીય કટોકટી અમલમાં હોય ત્યારે, સંસદ સત્રમાં હોય તો પણ, રાષ્ટ્રપતિ રાજ્યના વિષયો લગત વટહુકમો જારી કરી શકે છે.
2. રાષ્ટ્રીય કટોકટી દરમ્યાન સંસદે રાજ્યના વિષયો ઉપર ઘડેલાં કાયદાઓ કટોકટીનો અંત આવ્યાંના 6 મહીના બાદ નિષ્ક્રિય થઈ જાય છે.
3. રાષ્ટ્રીય કટોકટી દરમ્યાન કોઈપણ બાબત ઉપર રાજ્યને કારોબારી નિર્દેશો આપવા કેન્દ્ર અધિકૃત બને છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

વિદ્યાદીપ યોજના બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
1. વસ્તી ગણતરી - 2001ની સરખામણીમાં વસ્તી ગણતરી - 2011માં 10-19 (સગીર) વર્ષની વયજૂથની ટકાવારીનું પ્રમાણ ઘટ્યું છે.
2. વસ્તી ગણતરી - 2001ની સરખામણીમાં વસ્તી ગણતરી - 2011માં 15-24 (યુવાનો) વર્ષની વયજૂથની ટકાવારીનું પ્રમાણ વધ્યું છે.
3. વસ્તી ગણતરી - 2001ની સરખામણીમાં વસ્તી ગણતરી - 2011માં 15-59 (કામ કરતી વય) વર્ષની વયજૂથની ટકાવારીનું પ્રમાણ ઘટ્યું છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?