Loading [Contrib]/a11y/accessibility-menu.js

લૉર્ડ વિલિયમ બેન્ટિક લગત નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તેઓએ પીંઢારાની ટોળીઓને નાબુદ કરી.
2. તેઓ કંપની સરકારમાં ઉચ્ચ કક્ષાની નોકરીઓમાં શિક્ષિત હિંદુઓને નોકરી આપનાર પ્રથમ ગવર્નર જનરલ હતા.
3. વાટાઘાટોના પરિણામે પંજાબના રણજીતસિહ અને બેન્ટિક વચ્ચે એક કરાર થયો જે સાત વર્ષ ટક્યો હતો.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

ચૌલુક્ય સ્થાપત્ય-સ્વરૂપના લક્ષણો લગત નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

દર વર્ષે વિશ્વભરમાં 15મેના રોજ પરિવારો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day of Families) મનાવવામાં આવે છે. આ વર્ષે તેનું વિષય વસ્તુ (theme for this year) ___ છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર થતાં જ નીચેના પૈકી કયા રાજ્યોએ વધારે સારી શરતો મેળવવાની ઈચ્છાથી પાકિસ્તાન સાથે જોડાવા માટેની હિલચાલ શરૂ કરી ?
1. જૂનાગઢ
2. જોધપુર
3. જેસલમેર

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?