પૃથ્વીની આંતરિક રચના બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. પૃથ્વીનો આંતરિક ભાગ અત્યંત ગરમ હોવાથી તે પ્રવાહી સ્વરૂપે છે.
2. ભૂ સપાટીથી જેમ ઊંડે જઈએ તેમ તેમ દર 1 કિ.મી.ની ઊંડાઈએ સામાન્ય રીતે 30° સે. ઉષ્ણતામાનમાં વધારો થાય છે.
૩. પૃથ્વીના પેટાળમાં ધરતીકંપના મોજાઓ એવી રીતે પસાર થાય છે કે જાણે કોઈ ઘન પદાર્થમાંથી પસાર થયાં હોય.
YOUR ANSWER : ?