કયા આદિવાસી કુટુંબમાં સૌથી નાની પુત્રીને માતાનો વારસાઇ અધિકાર પ્રાપ્ત થાય છે ? ખાસી ગારો નાયર વારલી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે ? સિગ્મન ફોઈડ સી.ટી. મોર્ગન વિલ્હેમ વુન્ટ વિલિયમ જેમ્સ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બંધારણની કઇ કલમમાં રાજ્યપાલની જોગવાઇ છે ? કલમ-154 કલમ-153 કલમ-155 કલમ-156 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શંકરાચાર્ય કયા વાદમાં માનતા હતા ? અદ્વૈતવાદ વિશ્વતવાદ વિશિષ્ટ દ્વેતવાદ દ્વેતવાદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આપેલ પૈકી કઈ નિશાનીની અદલા બદલી કરવાથી સમીકરણ સાચું બનશે ? 5+3×8-12÷4=3 + ની બદલે ÷ અને ÷ ની બદલે + + ની બદલે × અને × ની બદલે + – ની બદલે ÷ અને ÷ ની બદલે - + ની બદલે – અને – ની બદલે + TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઇલેકટ્રોનિક રેકોર્ડ અને કોલ રેકોર્ડ ક્યા પ્રકારનો પુરાવો ગણાશે ? દસ્તાવેજી મૌખિક લેખિત સાંભળેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જાહેરસેવક એટલે શું ? આપેલ તમામ ન્યાયની કોર્ટે નિમેલ લિકિવડેટર, રિસિવર અથવા કમિશનર જે સરકારની નોકરીમાં હોય સ્થાનિક સત્તામંડળની નોકરીમાં હોય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બુધિયો દરવાજો ગુજરાતના ક્યા સ્થાપત્યનો એકભાગ છે ? ચાંપાનેરનો કોટ દ્વારકાધીશ મંદિર કિર્તિ તોરણ રાણકીવાવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એવું કૃત્ય કે જેનાથી વ્યક્તિને શારીરિક પીડા, રોગ અથવા અશક્તિ ઉપજે તો તેને શું કહે છે ? આપેલ પૈકી એક પણ નહીં વ્યથા મહાવ્યથા બંને TRUE ANSWER : ? YOUR ANSWER : ?