ઇક્વિટી પરના વેપારનો મુખ્ય હેતુ ક્યો છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

વર્ષ 2005માં એક યંત્ર રૂ. 25,000/–ની કિંમતે ખરીદવામાં આવ્યું હોય અને તેના પર 4% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવામાં આવે છે. તા. 31-12-17માં આવું જ યંત્ર ખરીદવામાં આવે તો રૂ. 1,00,000/- ચૂકવવા પડે તેમ છે. તો પુનઃસ્થાપના કિંમત મુજબ પા.સ. માં કઈ કિંમતે દર્શાવવામાં આવશે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

સમયવિપર્યાસ પરીક્ષણ સંતોષાય તો ___

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

અભિલેખ અદાલત કોને કહેવાય ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?