ભારત સરકારના જાહેર સાહસો માટે ‘મહારત્ન’ યોજના ક્યારથી દાખલ કરવામાં આવી ? 2008-09 2010-11 2014-15 2012-13 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ? મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ વિધાનસભા અધ્યક્ષ રાજ્યપાલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ ___ છે. 4.5 m 6.5 m 1.5 m 3.5 m TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સંસદના કોઈપણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ચેરમેન સ્પીકર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
MS Wordમાં પેજને ઊભું દર્શાવવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ? Column Row Landscape Portrait TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા સમાસ અને તેના પ્રકારમાંથી ક્યો સાચો છે ? ત્રિકાળ-ઉપપદ નખશિખ-બહુવ્રીહિ પંકજ-તત્પુરુષ ટાઇમટેબલ-દ્વન્દ્વ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘‘હિંદ છોડો’’ ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ? વલ્લભભાઈ પટેલ મોહનદાસ ગાંધી ઈન્દુલાલ યાજ્ઞિક જયપ્રકાશ નારાયણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) તત્વોના ગુણધર્મો તેમના પરમાણુભારના આવર્તનીય છે. “આવર્તનિયમ” (b) જીવવિજ્ઞાનમાં વર્ગીકરણના પિતા તરીકેનું બિરૂદ પામેલા(c) પ્રકાશના પ્રકિર્ણનના કાર્ય માટે સર્વોચ્ચ પુરસ્કાર મેળવનાર(d) તત્વના પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવનાર(1) નિલ્સ બોહર(2) ડૉ. સી. વી. રામન(3) કાર્લ લિનિયસ (4) મેન્ડેલિફ d-1, b-3, c-2, a-4 b-2, a-1, d-3, c-4 a-2, b-3, d-1, c-4 c-3, d-4, a-1, b-2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત રાજ્યમાં વ્યવસાય વેરો ઉઘરાવવાની સત્તાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ક્યારથી સોંપવામાં આવી ? 2006 2004 2005 2002 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઇ સ્થિતિએ હોય છે ? પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી હોય આપેલ ત્રણેય સ્થિતિમાં પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય TRUE ANSWER : ? YOUR ANSWER : ?