બોટાદ જિલ્લા કયા જિલ્લા સાથે સરહદ ધરાવતો નથી ? સુરેન્દ્રનગર આપેલ પૈકી એક પણ નહીં મોરબી અમરેલી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘મનોવિજ્ઞાન એ માનવીની માનસિક અને શારીરિક પ્રવૃતીઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે.'- આ વ્યાખ્યા કોણે આપી ? એચ.ઇ.ગેરેટ વોટસન હિલગાર્ડ એટકિનસન સી.ટી મોર્ગન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અમદાવાદનો સ્થાપના દિવસ કયો છે ? 18-Feb-1411 18-Jan-1417 26-Feb-1411 22-Jan-1411 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
CRPC ની કઇ કલમ હેઠળ તપાસ કરનાર પોલિસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ? CRPC ની કલમ-151 CRPC ની કલમ-165 CRPC ની કલમ-171 CRPC ની કલમ-161 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ નીચેનામાંથી કયું અનુક્રમે જંગમ મિલકત અને સ્થાવર મિલકતનું જોડકું સાચું છે ? જહાજ અને કબાટ ટેબલ અને બાઈક સાયકલ અને બાઈક એરોપ્લેન અને ઘર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કાળી માટી નીચેનામાંથી કયા પાક માટે સૌથી વધારે અનુકુળ છે ? ચા તેલીબીયા કપાસ ઘઉં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
માનવ વસ્તીના જૈવિક, સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ___ સામાજિક મનોવિજ્ઞાન વ્યાવહારિક સમાજશાસ્ત્ર સામાજિક વસ્તીશાસ્ત્ર ભારતીય સમાજવ્યવસ્થા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એવીડન્સ એકટ પ્રમાણે હસ્તાક્ષર પુરવાર કરવાની નીચેનામાંથી કઈ કઈ રીતે છે ?(1) હસ્તાક્ષરથી પરિચિત વ્યક્તિના પુરાવાથી(2) નિષ્ણાંતના પુરાવાથી (3) જે તે વ્યક્તિને દસ્તાવેજ લખતા કે સહી કરતા જોયેલ હોય તેના પુરાવાથી (4) લખાણ કે સહી કરનાર વ્યક્તિની સ્વીકૃતિથી 1, 2 3, 4 2, 3 આપેલ તમામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ફતેહપુર સિકરી કયા રાજ્યમાં આવેલ છે ? મધ્યપ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?