દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત આવ્યા બાદ ગાંધીજીએ ભારતમાં આશ્રમ ખોલવાનો વિચાર કર્યો. આ સમયે "તમારે આશ્રમને સારૂ દ્રવ્ય મારી પાસેથી જ લેવાનું છે" એમ ભારપૂર્વક કોણે કહ્યું ? મોતીલાલ ગાંધી જીવણલાલ બારિસ્ટર શેઠ શ્રી સારાભાઈ ગોખલે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? કિસાન – મજદૂર આંદોલન સવિનય કાનૂન ભંગ આઝાદ હિંદ ચળવળ ભારત છોડો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જીવંત સંસર્ગથી ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક વ્યકિતનું નામ જણાવો. મુકતાનંદજી રાયચંદભાઈ રેવાશંકર જગજીવનભાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં પુસ્તક પ્રકાશિત કર્યુ હતું. આ પુસ્તકનું નામ જણાવો. આરોગ્ય વિશેનું મારું મંતવ્ય આરોગ્ય વિશેના મારા વિચારો સ્વસ્થ-આરોગ્યમય જીવન આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બારીસ્ટર તરીકેનું નસીબ અજમાવવા ગાંધીજી કયા વર્ષમાં દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા ? 1897 1894 1893 1895 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો કોણે વિરોધ કર્યો હતો ? કનૈયાલાલ મુનશી કિશોરલાલ મશરૂવાલા રઘુવીર ચૌધરી સુરેશ જોષી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દક્ષિણ આફ્રિકાનો કેસ પત્યા બાદ સ્થાનિક ભારતીઓએ ગાંધીજીને કઇ લડત લડવા માટે પ્રિટોરિયા ખાતે રોકાઈ જવા અને ભારત પરત ન જવા આગ્રહ કર્યો ? જમીન ભાગીદારીનો પ્રશ્ન રંગભેદ નીતિ ગિરમીટિયાનો પ્રશ્ન મતાધિકાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેના અતિથિગૃહનું નામ જણાવો નંદિની આશ્રમકુંજ આતિથ્ય હૃદયકુંજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સત્યાગ્રહના આંદોલન સમયે ગાંધીજીને પોતાની કઇ બાબત 'પહાડ જેવી ભૂલ' હોવાનું જણાયું હતું ? હિંસા આચરતા સત્યાગ્રહીઓ માટે આંખ આડા કાન કરવા રોલેટ એકટ સામે સત્યાગ્રહીઓને સામુહિક રીતે જોડવા કાયદાનો સવિનય ભંગ લોકોને નોંતરવા અજાણે સરકારી પુરાવાનો નાશ કરવા લોકોને પ્રેરવા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'હિન્દ સ્વરાજમાં રેંટિયાની મારફતે હિન્દુસ્તાની કંગાલિયત મટે' એક ગાંધીજી માનતા. રેંટિયો શોધવા માટેની સૌ પ્રથમ જવાબદારી તેમણે કોને સોંપી ? ચારૂમતીબહેન દાનીબહેન ગંગાબહેન અનસૂયાબહેન TRUE ANSWER : ? YOUR ANSWER : ?