જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ કયા ધર્મની સ્થાપત્યકળા ધરાવે છે ? આપેલ બંને બૌદ્ધ એક પણ નહીં જૈન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પાટણમાં ત્રિપુરુષપ્રાસાદ કયા સોલંકી શાસકે બંધાવ્યો હતો ? સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ પ્રથમ ચામુંડરાજ કર્ણદેવ પ્રથમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમમાં તાજના સાક્ષીની જોગવાઇ કરવામાં આવી છે ? 300 305 306 309 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
POK નો અર્થ શું છે ? પાકિસ્તાન ઑકયુપાઈડ કાશ્મીર પીપલ ઓફ કોરિયા પાર્ટી ઓફ કાશ્મિર પ્રિન્સિપલ ઑ કરાટે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
POW એટલે શું ? પેન્શન ઑફ વોર પ્રિઝનર ઓફ વોર આમાંનું કંઈ જ નહીં પાવર ઓફ વોર્ડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આમાં વિવાદાસ્પદ લેખક કોણ નથી ? નિરાદ ચૌધરી ખુશવંતસિંઘ આર. કે. નારાયણ સલમાન રશ્દી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના બંધારણમાં અનુસૂચિત જનજાતિનો (શબ્દ) ઉલ્લેખ કયા આર્ટિકલમાં કરેલ છે ? 366(26) 366(28) 366(25) 366(27) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
11મી સદીના કાશ્મીરના પંડિત કવિ ___ એ 'રામાયણ મંજરી', 'ભારત મંજરી' અને 'બૃહત્કથા મંજરી'ની રચના કરી હતી. શ્રીહર્ષ ક્ષેમેન્દ્ર કલ્હણ પદ્મગુપ્ત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું નામ બદલીને કયા વર્ષે ગુજરાત વિદ્યાસભા કરવામાં આવ્યું હતું ? વર્ષ 1948 વર્ષ 1950 વર્ષ 1946 વર્ષ 1942 TRUE ANSWER : ? YOUR ANSWER : ?