આયોજન પંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? સોલિસિટર જનરલની સલાહ અનુસાર નાણા પંચની ભલામણ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લૉર્ડ રીપન લોર્ડ માઉન્ટબેટન લૉર્ડ વોરન હેસ્ટિંગ્સ લૉર્ડ ક્લાઈવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયુ લક્ષણ સુશાસન (Good Governance) નું નથી ? સામાજિક અને આર્થિક વિકાસની નિરંતરતા લોકભાગીદારીમાં અવરોધ શિક્ષણ દ્વારા સમાજનો વિકાસ રાજકીય સ્વતંત્રતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિક માટે અલગ કાયદો હોય તેવા શાસનને શું કહી શકાય ? વહીવટી કાયદાની પદ્ધતિ નોકરશાહી શાસન ઈજારાશાહી શાસન કાયદાના શાસનની પદ્ધતિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજયમાં વહીવટી વ્યવસ્થા અંતર્ગત કોઈ કાર્યના વિવિધ ભાગો વચ્ચે આંતર સંબંધો સ્થાપવાના જોડવાના કાર્યને શું કહેવામાં આવે છે ? જવાબદારી સત્તા-સમતુલા સહકાર સંકલન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે ? કાયદાકીય વહીવટી સામાજિક રાજકીય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયું લોકપ્રશાસન પર એલ.પી.જી (L.P.G) (ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ) ની અસર બાબતે સાચું નથી ? કોર્પોરેટ સંચાલન રાજ્યની વધુ ભૂમિકા જાહેર ક્ષેત્રમાં વિનિવેશ સેવાઓના બાહ્ય કરાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજ્ય વહીવટમાં 'સત્તાનું પ્રતિનિધાન' (Delegation of Power) અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત નથી ? સત્તાનું પ્રતિનિધાન કરનાર અધિકારી, અંતિમ રીતે જવાબદારીમાંથી મુકત થઈ શકતો નથી. પ્રતિનિધાન અનુસાર થયેલા કોઈ પણ નિર્ણયમાં ફેરફાર કરવાનો ઉપરી અધિકારીનો હકક અબાધિત રહે છે. સત્તાના પ્રતિનિધાનથી, સત્તાનો દુરૂપયોગ થતો નથી. પ્રતિનિધાન એ વહીવટી પ્રક્રિયા છે, કાનૂની નથી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો છે ? 15 જૂન 2010 1 જાન્યુઆરી 2009 1 એપ્રિલ 2010 15 જૂન 2009 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' - આ વિધાન કોણે કહ્યું હતું ? આર્ગરિશે પ્રો.ઉર્વીકે ફેડરિક ટેલરે પીટર ડકરે TRUE ANSWER : ? YOUR ANSWER : ?