ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં રચાયેલી 'ટ્રીબ્યુનલ' (વહીવટી પંચ) એટલે... કાયદાનું શાસન ન્યાયિક સંસ્થા તટસ્થ સંસ્થા વહીવટી ન્યાયાલય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ? ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું વહીવટદારોનું કલ્યાણ કરવાનું કર્મચારીઓનું કલ્યાણ કરવાનું પ્રજાનું કલ્યાણ કરવાનું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'લોકપાલ અને લોક આયુક્ત કાયદા, 2013' અનુસાર લોકપાલમાં તેના ચેરમેન સિવાય વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ ? 10 4 8 6 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વડાપ્રધાનનો લોકપ્રશાસનમાં શ્રેષ્ઠતાનો પુરસ્કાર નીચેના પૈકી ભારત સરકારનું કયું મંત્રાલય / સંસ્થા સંભાળે છે ? વડાપ્રધાન કાર્યાલય (પી.એમ.ઓ) ગૃહ મંત્રાલય કર્મચારીગણ, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય પ્રધાનમંડળ સચિવાલય (કેબિનેટ સેક્રેટ્રીએટ) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ? ગુજરાત યુનિવર્સિટી આંબેડકર યુનિવર્સિટી લૉ યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ? વહીવટદારોનું કલ્યાણ કરવાનું પ્રજાનું કલ્યાણ કરવાનું કર્મચારીઓનું કલ્યાણ કરવાનું ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
14મા નાણા પંચના અધ્યક્ષ કોણ હતા ? ડૉ. એમ. ગોવિંદરાવ શ્રી અજય નારાયણ ઝા સુશ્રી સુષ્માનાથ ડૉ. વાય. વી. રેડ્ડી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયુ લક્ષણ સુશાસન (Good Governance) નું નથી ? લોકભાગીદારીમાં અવરોધ સામાજિક અને આર્થિક વિકાસની નિરંતરતા રાજકીય સ્વતંત્રતા શિક્ષણ દ્વારા સમાજનો વિકાસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
હિસાબી નાણાકીય વ્યવહારો (નોંધો)નું પરીક્ષણ એટલે... વાઉચિંગ ઓડિટ અન્વેષણ એકાઉન્ટિંગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કર માળખામાં સુધારા માટે કઈ સમિતિની રચના થઈ હતી ? કેલકર સમિતિ નરસિંહમ સમિતિ ગેડલજી સમિતિ ચેલૈયા સમિતિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?