Loading [Contrib]/a11y/accessibility-menu.js

એક પાત્રમાં દૂધ અને પાણી 7:5 ના પ્રમાણમાં છે. જો પાત્રમાંથી 9 લિટર મિશ્રણ કાઢી લઈ પાણીથી ભરી દેતા દૂધ અને પાણીનું પ્રમાણ 7:9 થાય છે, તો પાત્રમાં શરૂઆતમાં દૂધ કેટલું હશે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

મંજુ અને માયાની માસિક આવકનો ગુણોત્તર 9 : 7 અને તેઓના માસિક ખર્ચનો ગુણોત્તર 4 : 3 છે. જો તેઓમાંથી પ્રત્યેકની વાર્ષિક બચત રૂ.24000 હોય, તો તેઓની દર મહિનાની આવક શોધો.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?