બે સંખ્યાનો સરવાળો 55 છે જો તેમનો ગુણોત્ત૨ 4:7 હોય, તો તે સંખ્યાઓ શોધો. 22 અને 33 30 અને 25 44 અને 11 20 અને 35 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જો સાત કરોળિયા સાત જાળા 7 દિવસમાં બનાવે તો 1 કરોળિયાને 1 જાળું બનાવતા કેટલા દિવસો લાગે ? 1 7 7/2 49 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક પાત્રમાં દૂધ અને પાણી 7:5 ના પ્રમાણમાં છે. જો પાત્રમાંથી 9 લિટર મિશ્રણ કાઢી લઈ પાણીથી ભરી દેતા દૂધ અને પાણીનું પ્રમાણ 7:9 થાય છે, તો પાત્રમાં શરૂઆતમાં દૂધ કેટલું હશે ? 21 લિટર 23 લિટર 10 લિટર 20 લિટર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક વ્યક્તિ નાદારી નોંધાવી. તેની પાસે કુલ રૂ.21, 000 છે. જે પૈસા તેના ચાર લેણદારોમાં વહેંચવાના છે. A અને B વચ્ચે 2 : 3 ના પ્રમાણમાં B અને C વચ્ચે 4 : 5 ના પ્રમાણમાં C અને D વચ્ચે 6 : 7 ના પ્રમાણમાં વહેંચવાના છે. તો A, B, C અને D દરેકને ભાગે કેટલા રૂપિયા વહેંચાયા હશે ? 6000, 3200, 4800 અને 7000 7000, 4800, 3200 અને 6000 4800, 3200, 6000 અને 7000 3200, 4800, 6000 અને 7000 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂ.7.20 પ્રતિ કિલોના ભાવના ચોખા અને રૂ.5.70 પ્રતિકિલોના ભાવના ચોખાને કયા પ્રમાણમાં ભેગા કરીએ તો ચોખાનો ભાવ રૂ.6.30 પ્રતિ કિલો થઈ શકે ? 4 : 5 1 : 3 2 : 3 3 : 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બે સંખ્યાઓ 13 : 11ના પ્રમાણમાં છે. બે સંખ્યા વચ્ચેનો તફાવત 24 છે. મોટી સંખ્યા = ___. 169 156 144 312 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહેશભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર 5:3 છે. જો તેમની માસિક આવક રૂા. 12,000 હોય તો, માસિક બચત કેટલી ? રૂા. 7,200 રૂા. 4,200 રૂા. 4,000 રૂા. 4,800 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂ. 560 P, Q અને R વચ્ચે વહેંચવામાં આવે છે. જો P ને રૂ.2 મળે, તો Q ને રૂ. 3 મળે. જો Q ને રૂ.4 મળે, તો R ને રૂ.5 મળે તો વાસ્તવમાં R નો હિસ્સો કેટલો હશે ? રૂ. 140 રૂ. 340 રૂ. 168 રૂ. 240 TRUE ANSWER : ? YOUR ANSWER : ?