કયું સૂત્ર સાચું નથી ? ખરાજાત = મૂળ કિંમત – વેચાણ કિંમત ખોટ = પડતર કિંમત – વેચાણ કિંમત નફો = વેચાણ કિંમત – પડતર કિંમત પડતર કિંમત = મૂળ કિંમત + ખરાજાત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક પુસ્તકની છાપેલી કિંમત પર 10% લેખે રૂા. 5 વળતર કાપી આપે તો તેના ૫૨ રૂા. ___ છાપેલી કિંમત હોય. 50 5 20 10 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક વેપારીએ રૂપિયા 4000નો માલ ખરીધો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સ૨વાળે 25% નફો થાય ? 30 20 45 40 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
5 પેનની મૂળકિંમત = 4 પેનની વેચાણકિંમત ___% નફો થાય. 11(1/9) 22(3/4) 25 20 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક વેપારીને 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ? 22 16 18 20 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂ. 500 પડતર કિંમત ધરાવતી એક વસ્તુ ૫૨ 20% નફો મેળવવા તેની વેચાત કિંમત રૂ. ___ લેવી જોઈએ. 100 400 600 50 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
11 ખુરશીઓની ખરીદકિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત રૂ.140 છે. એક ખુરશીની ખરીદ કિંમત કેટલી થશે ? રૂ. 60 રૂ. 90 રૂ. 30 રૂ. 40 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક વેપા૨ીએ રૂા.500 છાપેલી કિંમત ૫૨ 5% વળતર આપીને વેચતા તે વસ્તુ ૫૨ વેપા૨ીને 25% નફો મળતો હોય તો વેપારીએ તે વસ્તુ રૂા. ___ કિંમતે ખરીદી હોય. 675 380 512 480 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂ. 240 માં એક શર્ટ વેચવાથી 20% નફો મળે છે. 10% નફો મેળવવા આ શર્ટ શી કિંમતે વેચવું જોઈએ ? રૂ.225 રૂ.260 રૂ.210 રૂ.220 TRUE ANSWER : ? YOUR ANSWER : ?