નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ? યોગેન્દ્રસિંહ વિશ્વનાથ મોહન એમ.એન.શ્રીનિવાસ ઈરાવતી કર્વે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઈડ કયા રાષ્ટ્રના હતા ? ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રીયા સ્પેઈન ફ્રાન્સ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વ્યક્તિનો ફરજિયાત જૂથના સભ્યપદથી મળતા દરજ્જાને ___ પ્રકારના દરજ્જા તરીકે ઓળખાય છે ? પ્રાપ્ત દરજ્જો ગ્રાહ્ય દરજ્જો વૈકલ્પિક દરજ્જો અર્પિત દરજ્જો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી ? સામાજીકરણ વર્તનનો માપદંડ સમૂહ દ્વારા સર્જન સંસ્થાકરણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સ્વરૂપ ભેદની દ્રષ્ટિએ નીચે મુજબના ચાર સ્વરૂપના સામાજિક સ્તરીકરણમાં ___ જોવા મળતું નથી ? જ્ઞાતિ સ્તરીકરણ વર્ગ સ્તરીકરણ ભાષા સ્તરીકરણ લિંગ સ્તરીકરણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે ? યંગ અને મેક ગિન્સબર્ગ મેકાઈવર અને પેજ જહોન્સન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરે છે ? સ્ટીફન જોન્સ મ્યુલર કિશ્ર્ચયન કેરોલીન મે મેક્સ વેબર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે. સામાજિક ધોરણ સામાજિક વ્યવસ્થા સામાજિક નિયંત્રણ સામાજિક પ્રક્રિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ? મેક્સવેબર એમ.એન.શ્રીનિવાસ એમીલ દર્ખીમ એન્દ્રે બેતે TRUE ANSWER : ? YOUR ANSWER : ?