મહાનુભાવોનું નામ અને જૂદુંનામ(Sobriquet)ની જોડ પૈકી અયોગ્ય જોડ શોધો. સી.આર. દાસ - દેશબંધુ બાળ ગંગાધર ટિળક - લોકમાન્ય અબ્દુલ ગફારખાન - સરહદના ગાંધી લાલ બહાદુર શાસ્ત્રી - લોખંડી પુરુષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન સૂત્ર કોણે આપ્યું ? એપીજે અબ્દુલ કલામ અટલ બિહારી વાજપેયી ઇન્દિરા ગાંધી નરેન્દ્ર મોદી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ? અસ્પૃશ્યતા નિવારણ બૌદ્ધ ધર્મના પ્રચાર બંધારણના ઘડવૈયા હિન્દુ મુસ્લિમ એકતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો ? અમદાવાદ સુરત નડિયાદ વડોદરા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ગોરા' અને 'ગીતાંજલી' નવલકથાઓ કોણે લખેલી છે ? અવનિન્દ્રનાથ ટાગોર રવીન્દ્રનાથ ટાગોર માનવેન્દ્રનાથ ટાગોર અરવિંદ ઘોષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહાનુભાવ અને તેઓના સંબંધની વિગતો દર્શાવતું કયું જોડકું યોગ્ય નથી. ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે. વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે. મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કોમ્પ્યુટરની ગણત્રીની ઝડપે ગણિતના પ્રશ્નો હલ કરી શકનાર નીચેના પૈકી કોણ છે ? રાણી પાણીગ્રહી રાજા રમન્ના રામાનુજ શકુંતલા દેવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ડિજિટલ ટ્રાન્જેક્શન માટેની 'ભીમ' એપ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોના સ્મરણાર્થે લૉન્ચ કરી ? સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી ડૉ.બાબા સાહેબ આંબેડકર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગૌરવવંતા ગુજરાતી ચંદુલાલ માધવલાલ ત્રિવેદીને 1946-47 દરમિયાન કયા રાજ્યના ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતા ? કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ ઓરિસ્સા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ જાણીતું છે ? સરદાર વલ્લભભાઈ પટેલ દાદાભાઈ નવરોજી જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી TRUE ANSWER : ? YOUR ANSWER : ?