કયા ગુજરાતીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે ? રવિશંકર મહારાજ જમશેદજી તાતા સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીજી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? ડૉ. અક્ષય અગ્રવાલ પંકજ જાની હર્ષદ શાહ ડૉ. એ. આર. પાઠક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"મેગા પોલીસી" અને "મેટા પોલીસી"નો વિચાર કોણે આપ્યો ? યેઝેકેલ ડ્રોર હીરાલ્ડ લાસવેલ ચાર્લ્સ લિંડબ્લોમ ક્રિસ્ટોફર કોલીટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયું પુસ્તક એપીજે અબ્દુલ કલામે લખ્યુ નથી ? Inspiring Thoughts Wings of fire The Indian Space Journey Ignited Minds TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કેન્દ્ર સરકાર દ્વારા ડિસેમ્બર, 2016 માં કરવામાં આવેલ નિવેદન અનુસાર ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતીને કયા રાષ્ટ્રીય દિવસના રૂપમાં મનાવવામાં આવશે ? રાષ્ટ્રીય પરિવર્તન દિવસ રાષ્ટ્રીય જલ દિવસ રાષ્ટ્રીય ગૌરવ દિવસ રાષ્ટ્રીય શિક્ષા દિવસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન સૂત્ર કોણે આપ્યું ? અટલ બિહારી વાજપેયી નરેન્દ્ર મોદી એપીજે અબ્દુલ કલામ ઇન્દિરા ગાંધી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"ડાંગની દીદી" ના હુલામણા નામે લોકહૃદયમાં કોણે સ્થાન પ્રાપ્ત કર્યું ? અનસુયાબેન પટેલ પૂર્ણિમાબેન પકવાસા મણીબેન પટેલ રત્નાબેન પલાસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાવ્યા તે લેખક કોણ છે ? સ્વામી આનંદ પન્ના નાયક કાકાસાહેબ કાલેલકર દામોદર બોટાદકર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ? નાનાભાઈ ભટ્ટ રવિશંકર મહારાજ જુગતરામ ઠક્કરબાપા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ? રાવ ખેંગારજી ત્રીજા મોતીભાઇ અમીન ફતેહસિંહ ગાયકવાડ એલેકઝાન્ડર કિન્લો ફોબ્સ TRUE ANSWER : ? YOUR ANSWER : ?