"ડાંગની દીદી" ના હુલામણા નામે લોકહૃદયમાં કોણે સ્થાન પ્રાપ્ત કર્યું ? મણીબેન પટેલ અનસુયાબેન પટેલ રત્નાબેન પલાસ પૂર્ણિમાબેન પકવાસા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"આર્ટ ઓફ લિવિંગ"ના પ્રણેતા કોણ ? અનંતાનંદતીર્થ રજનીશ શ્રી શ્રી રવિશંકર અમૃતાનંદમીય દેવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા ગુજરાતીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે ? મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જમશેદજી તાતા રવિશંકર મહારાજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"ગ્રામદાન" નો વિચાર કોણે આપેલો ? ગાંધીજી વિનોબા ભાવે દાદા ધર્માધિકારી જયપ્રકાશ નારાયણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયું પુસ્તક એપીજે અબ્દુલ કલામે લખ્યુ નથી ? Inspiring Thoughts The Indian Space Journey Ignited Minds Wings of fire TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહાનુભાવ અને તેઓના સંબંધની વિગતો દર્શાવતું કયું જોડકું યોગ્ય નથી. મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે. વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'જય જવાન જય કિસાન' વિધાન કોણે આપ્યું ? મહાત્મા ગાંધી લાલ બહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ બાલ ગંગાધર ટિળક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કોમ્પ્યુટરની ગણત્રીની ઝડપે ગણિતના પ્રશ્નો હલ કરી શકનાર નીચેના પૈકી કોણ છે ? રાજા રમન્ના રામાનુજ રાણી પાણીગ્રહી શકુંતલા દેવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાવ્યા તે લેખક કોણ છે ? સ્વામી આનંદ કાકાસાહેબ કાલેલકર દામોદર બોટાદકર પન્ના નાયક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે, "રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ". ઇન્દિરા ગાંધી જવાહરલાલ નેહરુ આંબેડકર મહાત્મા ગાંધી TRUE ANSWER : ? YOUR ANSWER : ?