નાટ્યલેખક, નવલકથાકાર, કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યના ગવર્નર એવી વ્યક્તિ કઈ ? નરસિંહરાવ કનૈયાલાલ મુનશી પદ્મજા નાયડુ રાજગોપાલાચારી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ગોરા' અને 'ગીતાંજલી' નવલકથાઓ કોણે લખેલી છે ? માનવેન્દ્રનાથ ટાગોર રવીન્દ્રનાથ ટાગોર અવનિન્દ્રનાથ ટાગોર અરવિંદ ઘોષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં સામાજિક સુધારણાના જંગની શરૂઆત ___ થી થયેલ ગણાય છે ? દુર્ગારામ મહેતાજી દયારામ મહીપતરામ રૂપરામ દલપતરામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ડૉ. અબ્દુલ કલામનો જન્મ કયા થયો હતો ? કન્યાકુમારી રામેશ્વરમ્ ચેન્નાઈ પોંડિચેરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ગરીબોના રઘુરામ રાજન' તરીકે કોણ ઓળખાય છે ? ઊર્જિત પટેલ બિમલ જલાન રઘુરામ રાજન વિરલ વી. આચાર્ય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'અંગ્રેજોએ ભારતમાં આવીને, અહીંની વ્યવસ્થાઓને જેમની તેમ સ્થિતિમાં રાખવાને બદલે તે વ્યવસ્થાઓનો ધરમૂળમાંથી નાશ કરવા માંડ્યો હતો, પ્રથમ તો તેમણે ભૂમિને ખેદાનમેદાન કરી દીધી, તે પછી (શિક્ષણ વ્યવસ્થારૂપી) વૃક્ષના મૂળને પણ ઉખેડી નાખ્યું.' - 'રળીયામણું વૃક્ષ- 18મી સદીમાં ભારતીય શિક્ષણ' પુસ્તકમાં લખાયેલા શબ્દો ઉચ્ચારનારા મહાપુરુષ કોણ હતા. ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન પંડિત મદન મોહન માલવીય રવીન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં ઈન્ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર ગુજરાતના યુવાન સ્વર્ગસ્થ પનોતા પુત્ર કોણ ? દિગંત ઓઝા દિગંત મહેતા દેવાંગ મહેતા પિત્રોડા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મજુર સંગઠનની પ્રવૃત્તિ સાથે કોણ સંકળાયેલ છે ? અનસુયાબેન સારાભાઈ ઈલાબેન ભટ્ટ પૂર્ણિમાબેન પકવાસા દિવાળીબેન ભીલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ? મુસાફિર મારા અનુભવો કાર્ડિયોગ્રામ અગન પંખ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરામ આંબેડકર સાથે સંકળાયેલ નથી ? સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ હિન્દુ કોડ બીલ, બૌધ ધર્મ, નાગપુર પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?