ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરૂદ આપ્યું હતું ? સવાયા સર્જક લલિત નિબંધકાર સવાઈ ગુજરાતી મરાઠી સર્જક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? પંકજ જાની ડૉ. એ. આર. પાઠક ડૉ. અક્ષય અગ્રવાલ હર્ષદ શાહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કેન્દ્ર સરકાર દ્વારા ડિસેમ્બર, 2016 માં કરવામાં આવેલ નિવેદન અનુસાર ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતીને કયા રાષ્ટ્રીય દિવસના રૂપમાં મનાવવામાં આવશે ? રાષ્ટ્રીય જલ દિવસ રાષ્ટ્રીય શિક્ષા દિવસ રાષ્ટ્રીય પરિવર્તન દિવસ રાષ્ટ્રીય ગૌરવ દિવસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરામ આંબેડકર સાથે સંકળાયેલ નથી ? હિન્દુ કોડ બીલ, બૌધ ધર્મ, નાગપુર રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયું પુસ્તક એપીજે અબ્દુલ કલામે લખ્યુ નથી ? Wings of fire Inspiring Thoughts Ignited Minds The Indian Space Journey TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"આર્ટ ઓફ લિવિંગ"ના પ્રણેતા કોણ ? રજનીશ શ્રી શ્રી રવિશંકર અમૃતાનંદમીય દેવી અનંતાનંદતીર્થ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ગોરા' અને 'ગીતાંજલી' નવલકથાઓ કોણે લખેલી છે ? અવનિન્દ્રનાથ ટાગોર રવીન્દ્રનાથ ટાગોર અરવિંદ ઘોષ માનવેન્દ્રનાથ ટાગોર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અમદાવાદમાં કાપડના કેલિકો મ્યુઝિયમની સ્થાપના કોણે કરી ? ગૌતમ સારાભાઈ અનસુયાબેન સારાભાઈ વિક્રમ સારાભાઈ મૃણાલિની સારાભાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ઈન્ડિયા વિન્સ ફ્રીડમ' ના લેખક કોણ છે ? રિચાર્ડ બચ જહોન રસ્કિન અબ્દુલ કલામ શેકસપિયર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા ? રાકેશ શર્મા વિક્રમ સારાભાઈ સતીશ શર્મા કલ્પના ચાવલા TRUE ANSWER : ? YOUR ANSWER : ?