'જય જવાન જય કિસાન' વિધાન કોણે આપ્યું ? મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ લાલ બહાદુર શાસ્ત્રી બાલ ગંગાધર ટિળક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે ? રાજઘાટ શાસ્ત્રીઘાટ વિજયઘાટ લાલઘાટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગૌરવવંતા ગુજરાતી ચંદુલાલ માધવલાલ ત્રિવેદીને 1946-47 દરમિયાન કયા રાજ્યના ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતા ? તમિલનાડુ કર્ણાટક ઓરિસ્સા આંધ્ર પ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ધ પ્રોબ્લેમ ઓફ ધ રુપી : ઈટ્સ ઓરીજીન એન્ડ ઈટ્સ સોલ્યુશન' (The problem of the Rupee : Its origin and its solutions)નામનું પુસ્તક કોણે લખ્યું ? એમ.કે. ગાંધી ડૉ.બી. આર. આંબેડકર આઈ.જી. પટેલ રાજગોપાલાચારી ચક્રવર્તી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ? અગન પંખ મારા અનુભવો મુસાફિર કાર્ડિયોગ્રામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સહકારી ધોરણે ખાંડ ઉદ્યોગના પ્રણેતા કોણ હતા ? શ્રી માધવલાલ શાહ શ્રી બાબુભાઈ પટેલ શ્રી ગોપાળદાસ ર. પટેલ ડૉ.જયંતીભાઈ પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કેન્દ્ર સરકાર દ્વારા ડિસેમ્બર, 2016 માં કરવામાં આવેલ નિવેદન અનુસાર ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતીને કયા રાષ્ટ્રીય દિવસના રૂપમાં મનાવવામાં આવશે ? રાષ્ટ્રીય જલ દિવસ રાષ્ટ્રીય પરિવર્તન દિવસ રાષ્ટ્રીય શિક્ષા દિવસ રાષ્ટ્રીય ગૌરવ દિવસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે. ગાંધીજી બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ ચાણક્ય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? ડૉ.રાજેન્દ્ર પ્રસાદ પંડિત જવાહરલાલ નેહરુ ડૉ.વિક્રમ સારાભાઈ અટલ બિહારી વાજપેયી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં લોકનાયક તરીકે કોણ ઓળખાય છે ? બબલાભાઈ મહેતા વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ સરદાર વલ્લભભાઈ પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?