નિપાત
નીચેનામાંથી કયું વાક્ય નિપાત વગરનું છે તે જણાવો.

આ દુર્ગમ સ્થળમાં રાત્રે તો આવી જ ન શકે.
ગોપીઉને વા'લો કાનુડો
લાવ તો ચકુ મને જોવા દે તો ખરી !
વનમાં વ્હાલાજી કને હુંય વસું છું નેન !

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP