નિપાત
નીચેનામાંથી કયું વાક્ય નિપાત વગરનું છે તે જણાવો.

ગોપીઉને વા'લો કાનુડો
વનમાં વ્હાલાજી કને હુંય વસું છું નેન !
આ દુર્ગમ સ્થળમાં રાત્રે તો આવી જ ન શકે.
લાવ તો ચકુ મને જોવા દે તો ખરી !

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
આ ખુલ્લી જગ્યામાં એક જ બંદીવાન ચાલતો હતો.

માં
એક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ વાક્યમાંથી નિપાત ઓળખાવો.
તમે પૂર્વાદિત્યને કહ્યું ખરું ?

ખરું
તમે
પૂર્વાદિત્ય
ને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે ?

કાનજી જેવા લોકો હવે વિરલ થતા જાય છે, ખરું ને ?
સુશીલા આવીને આ પ્રશ્ન ઉકલી ગયો
માંદો માણસ સૂતો હોય તો એને જગાડવો ન જોઈએ.
ભક્ત થયા ભેદ ન જાણ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
ભૂલચૂક માફ કરશોજી.

કરશો
માફ
જી
ભૂલચૂક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP