નિપાત નીચેનામાંથી કયું વાક્ય નિપાત વગરનું છે તે જણાવો. ગોપીઉને વા'લો કાનુડો વનમાં વ્હાલાજી કને હુંય વસું છું નેન ! આ દુર્ગમ સ્થળમાં રાત્રે તો આવી જ ન શકે. લાવ તો ચકુ મને જોવા દે તો ખરી ! ગોપીઉને વા'લો કાનુડો વનમાં વ્હાલાજી કને હુંય વસું છું નેન ! આ દુર્ગમ સ્થળમાં રાત્રે તો આવી જ ન શકે. લાવ તો ચકુ મને જોવા દે તો ખરી ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.આ ખુલ્લી જગ્યામાં એક જ બંદીવાન ચાલતો હતો. જ આ માં એક જ આ માં એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યમાંથી નિપાત ઓળખાવો.તમે પૂર્વાદિત્યને કહ્યું ખરું ? ખરું તમે પૂર્વાદિત્ય ને ખરું તમે પૂર્વાદિત્ય ને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે ? કાનજી જેવા લોકો હવે વિરલ થતા જાય છે, ખરું ને ? સુશીલા આવીને આ પ્રશ્ન ઉકલી ગયો માંદો માણસ સૂતો હોય તો એને જગાડવો ન જોઈએ. ભક્ત થયા ભેદ ન જાણ્યો કાનજી જેવા લોકો હવે વિરલ થતા જાય છે, ખરું ને ? સુશીલા આવીને આ પ્રશ્ન ઉકલી ગયો માંદો માણસ સૂતો હોય તો એને જગાડવો ન જોઈએ. ભક્ત થયા ભેદ ન જાણ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.ભૂલચૂક માફ કરશોજી. કરશો માફ જી ભૂલચૂક કરશો માફ જી ભૂલચૂક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.હવે એક જ ઉપાય છે. એક જ હવે ઉપાય એક જ હવે ઉપાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP