કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
શ્રી ચૌધરી ચરણસિંહ વિશે ખોટું વિધાન જણાવો ?

તેમના જન્મદિન 23 ડિસેમ્બરને ભારતમાં 'રાષ્ટ્રીય કિસાન દિન' તરીકે ઉજવવામાં આવે છે
તેઓ 'કિસાનોના મસીહા' તરીકે પ્રસિદ્ધ છે.
તેમનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' લખનૌ ખાતે આવેલું છે.
તેઓએ NABARD ની સ્થાપનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
NABARD વિશે ખોટું વિધાન જણાવો ?

સ્થાપના : 12 જુલાઈ, 1982
શ્રી. બી. સિવરામન સમિતિની ભલામણને આધારે ભારતમાં નાબાર્ડની સ્થાપના થઈ હતી.
મુખ્યમથક : નવી દિલ્હી
નાબાર્ડએ Development Financial Institution (DFI) નું Status ધરાવતી ભારતની એકમાત્ર સંસ્થા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને 'લિજન ઓફ મેરીટ' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, આ પુરસ્કાર કયા દેશ દ્વારા આપવામાં આવ્યો હતો ?

ઇઝરાયેલ
રશિયા
અમેરિકા
બ્રિટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વર્ષ 2019માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને 'ઓર્ડર ઓફ ધ ઝાયદ' એવોર્ડ કયા દેશ દ્વારા આપવામાં આવ્યો હતો ?

સાઉદી આરબ
પેલેસ્ટાઇન
રશિયા
યુએઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP