પુરસ્કાર (Awards) નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો છે ? ગુણવંત શાહ ચિનુ મોદી કનૈયાલાલ ભટ્ટ રઘુવીર ચૌધરી ગુણવંત શાહ ચિનુ મોદી કનૈયાલાલ ભટ્ટ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) જાન્યુઆરી 2017ની રાષ્ટ્રપતિ ભવનની યાદી મુજબ 89 મહાનુભાવોની પદ્મ એવોર્ડઝ (પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ તથા પદ્મશ્રી) માટે સન્માનિત થયેલ છે, તેમાં ___ મહિલાઓ છે. તથા ગુજરાતના ___ મહાનુભાવો છે. 21, 6 22, 6 19, 7 19, 6 21, 6 22, 6 19, 7 19, 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલ નથી ? અટલ બિહારી વાજપેયી લતા મંગેશકર કપિલદેવ ડૉ.સી.એન.આર.રાવ અટલ બિહારી વાજપેયી લતા મંગેશકર કપિલદેવ ડૉ.સી.એન.આર.રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે ? આરોગ્ય સેવા સમાજસેવા સાહિત્ય વિજ્ઞાન આરોગ્ય સેવા સમાજસેવા સાહિત્ય વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ? વિજ્ઞાન સાહિત્ય સમાજસેવા ફિલ્મ વિજ્ઞાન સાહિત્ય સમાજસેવા ફિલ્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP