પુરસ્કાર (Awards) નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલ નથી ? લતા મંગેશકર ડૉ.સી.એન.આર.રાવ અટલ બિહારી વાજપેયી કપિલદેવ લતા મંગેશકર ડૉ.સી.એન.આર.રાવ અટલ બિહારી વાજપેયી કપિલદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) અર્વાચીન 'અસમિયા સાહિત્ય'ની સ્ત્રી લેખિકા તરીકે જેઓને નવાજવામાં આવેલ છે અને જ્ઞાનપીઠ એવોર્ડ સને 2000માં મેળવેલ છે તે હસતી કોણ છે ? ડૉ.ઈન્દિરા ગોસ્વામી સોનલ પંડ્યા પુષ્પા મોતિયાની રંજના હરીશ ડૉ.ઈન્દિરા ગોસ્વામી સોનલ પંડ્યા પુષ્પા મોતિયાની રંજના હરીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગંગાબા યાજ્ઞીક પુરસ્કાર કઈ બાબત માટે એનાયત કરવામાં આવે છે ? સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત સરકાર દ્વારા લલિતકલા ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ? પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વર્ષ 2016માં 52મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને આપવામાં આવેલ છે ? શંખ ઘોષ ભાલચંદ્ર નામદે ડૉ.રઘુવીર ચૌધરી પ્રતિભા રે શંખ ઘોષ ભાલચંદ્ર નામદે ડૉ.રઘુવીર ચૌધરી પ્રતિભા રે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારત રત્ન એવોર્ડ એનાયત કરવાનું કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું ? 1959 1962 1952 1954 1959 1962 1952 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP