પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો છે ?

રઘુવીર ચૌધરી
ચિનુ મોદી
કનૈયાલાલ ભટ્ટ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
તાજેતરમાં કયા ભારતીયને સફાઈ કર્મચારી આંદોલન બદલ વર્ષ 2016 રેમન મેગ્સેસ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે ?

ટી.એમ. કૃષ્ણા
બેજવાડા વિલ્સન
રઘુવીર ચૌધરી
મહાદેવ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
વિજ્ઞાનક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ?

ધન્વંતરી એવોર્ડ
ફાળકે એવોર્ડ
આર્યભટ્ટ એવોર્ડ
જ્ઞાનપીઠ એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યકારો સંદર્ભે નીચેના પૈકી કયું નામ સાચું નથી ?

રઘુવીર ચૌધરી
કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોશી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ?

કવિ નર્મદ
પન્નાલાલ પટેલ
રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નોબલ પ્રાઈઝ (Nobel prize) મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ?

અમર્ત્ય સેન
રવીન્દ્રનાથ ટાગોર
આપેલ પૈકી એક પણ નહીં
સી. વી. રમન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP