પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે ? સમાજસેવા વિજ્ઞાન સાહિત્ય આરોગ્ય સેવા સમાજસેવા વિજ્ઞાન સાહિત્ય આરોગ્ય સેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) સૌપ્રથમ કઈ સ્ત્રીને નોબલ પુરસ્કાર મળેલ છે અને પછીથી "ભારત રત્ન" પણ મળેલ છે ? વિજયાલક્ષ્મી પંડિત મધર ટેરેસા સરોજિની નાયડુ ઈન્દિરા ગાંધી વિજયાલક્ષ્મી પંડિત મધર ટેરેસા સરોજિની નાયડુ ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામને કયા વર્ષમાં ભારત રત્ન એવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યા ? 1992 1990 1997 1987 1992 1990 1997 1987 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન મેળવનારા પ્રથમ રમતવીર કોણ છે ? સચિન તેંડુલકર ધ્યાનચંદ સુનિલ ગવાસ્કર વિશ્વનાથન આનંદ સચિન તેંડુલકર ધ્યાનચંદ સુનિલ ગવાસ્કર વિશ્વનાથન આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વિકસતી જાતિના સમાજના કલ્યાણ માટે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યકિતને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે ? સ્વામી વિવેકાનંદ એવોર્ડ સયાજીરાજ ગાયકવાડ એવોર્ડ પૂજય રવિશંકર મહારાજ એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ સ્વામી વિવેકાનંદ એવોર્ડ સયાજીરાજ ગાયકવાડ એવોર્ડ પૂજય રવિશંકર મહારાજ એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) સમાજસેવા, સાહિત્ય, કલા, વિજ્ઞાન ક્ષેત્રે આગવું અને વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા સૌથી વધુ સન્માનીય 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૌ પ્રથમ મરણોતર 'ભારત રત્ન' એવોર્ડ કયા મહાનુભાવને આપવામાં આવ્યો ? રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ લાલ બહાદુર શાસ્ત્રી ગોવિંદ વલ્લભ પંત રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ લાલ બહાદુર શાસ્ત્રી ગોવિંદ વલ્લભ પંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP