બાયોલોજી (Biology) સમસૂત્રણ અને અર્ધીકરણ કઈ બાબતે જુદા પડે ? આપેલ તમામ કોષની સંખ્યાના આધારે રંગસૂત્રની સંખ્યાને આધારે વિભાજનના વિવિધ તબક્કાને આધારે આપેલ તમામ કોષની સંખ્યાના આધારે રંગસૂત્રની સંખ્યાને આધારે વિભાજનના વિવિધ તબક્કાને આધારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દ્વિકીય (2n) પ્રાણી અર્ધીકરણ દ્વારા કેવા જન્યુનું નિર્માણ કરે છે ? 2n 3n 4n n 2n 3n 4n n ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ માટે સત્યવિધાન જણાવો. બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે. બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે. અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે. બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે. બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે. બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે. અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે. બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજન માટે અસંગત વાક્ય કયું ? માતૃકોષ એકકીય કે દ્વિકીય હોય છે. બાળકોષનું જનીન બંધારણ માતૃકોષ જેવું જ હોય છે. સમજાત રંગસૂત્રો પૂર્વાવસ્થા દરમિયાન જોડીમાં ગોઠવાય છે. ભાજનોત્તરાવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. માતૃકોષ એકકીય કે દ્વિકીય હોય છે. બાળકોષનું જનીન બંધારણ માતૃકોષ જેવું જ હોય છે. સમજાત રંગસૂત્રો પૂર્વાવસ્થા દરમિયાન જોડીમાં ગોઠવાય છે. ભાજનોત્તરાવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજન અને અર્ધીકરણમાં કઈ બાબતે સામ્યતા છે ? સર્જાતા બાળકોષના જનીનબંધારણ બાબતે સમજાત રંગસૂત્રની જોડી બનવા બાબતે સંશ્લેષણ તબક્કામાં થતા DNA ના દ્વિગુણન બાબતે સર્જાતા બાળકોષના રંગસૂત્રની સંખ્યા બાબતે સર્જાતા બાળકોષના જનીનબંધારણ બાબતે સમજાત રંગસૂત્રની જોડી બનવા બાબતે સંશ્લેષણ તબક્કામાં થતા DNA ના દ્વિગુણન બાબતે સર્જાતા બાળકોષના રંગસૂત્રની સંખ્યા બાબતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP