બાયોલોજી (Biology)
વનસ્પતિઓને કુલજાતિ કે તેના નિવાસસ્થાન પ્રમાણે પ્રદર્શિત કરેલી હોય છે. કારણ કે...

સ્વ-અભ્યાસ માટે
અભ્યાસ સરળ થાય.
સ્વયં સૂચિત કે નિદર્શન હેતુ માટે
વધુ સુંદર દેખાવ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાનોમાં રહેલી વિપુલ જીવંત વનસ્પતિઓનો ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે ?

આપેલ તમામ
વનસ્પતિ રસાયણ, કોષવિદ્યા
દેહધર્મવિદ્યા અને પરિસ્થિતિવિદ્યા
અંતઃસ્થવિદ્યા, ભ્રૂણવિદ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાનનું મહત્વ કયા કારણસર વધતું જાય છે ?

આર્થિક ઉત્પાદન માટે
નાશપ્રાયઃ વનસ્પતિઓના સંરક્ષણ
વધુ વનસ્પતિઓનો ઉછેર
પ્રજનનસંબંધી કાર્ય માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાનો સામાન્ય લોકોને કઈ શાખાઓની સમજ પૂરી પાડે છે ?

અંતઃસ્થવિદ્યા
લૅન્ડસ્કેપ ગાર્ડનિંગ
લૅન્ડસ્કેપ ગાર્ડનિંગ અને ફ્લોદ્યાન
ફ્લોદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાનમાં એક જ સ્થળે સંશોધન માટે વર્ગીકરણ માહિતી ક્યારે પૂરી પાડી શકાય ?

તેમાં ક્લોનિંગ અને સંકરણ પ્રક્રિયા થાય તો
તેમાં જર્મપ્લાઝમ બેંક હોય તો
તેમાં સંગ્રહાલય અને પુસ્તકાલય હોય તો
તે આકર્ષક સૌંદર્ય ધરાવતા હોય તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP